1. Home
  2. Tag "west bengal"

પશ્વિમ બંગાળનની એક નદીમાં અચાનક ભરતી વધતા 35 લોકોથી ભરેલી બૉટ પલટી મારી

પશ્વિમ બંગાળની નદીમાં બૉટ પલટી મારી 35 લોકો બોટમાં સવાર હતા 20 લોકોને રેસક્યૂ કરીને બચાવવામાં આવ્યા 15 લોકો હજુ પણ લાપતા,શોધખોળ યથાવત નદીમાં ભરતી વધતા સર્જાય દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. અહીંના પૂર્વ મિદનાપુર સ્થિત રુપનારાયણ નદીમાં નાવડી પલટી મારતા  હાહાકાર મચ્યો હતો. મળતી માહિતી મુજબ આ બોટમાં 35 લોકો સવાર […]

જુઓ Video : ફરીથી સીએમ બનવા પ. બંગાળમાં મમતા બેનર્જીને આવ્યો ચ્હા “વેચવા”નો વારો!

ટીએમસીના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ બુધવારે ચ્હા વેચી. તેમમે દીધાના દુત્તાપુરમાં એક ટીસ્ટોલ પર ચ્હા બનાવીને ગ્રાહકોની સામે રજૂ કરી હતી. તેમણે આનો વીડિયો પણ શેયર કર્યો છે. 16 કલાકમાં તેમના ફેસબુક પૃષ્ઠ પરથી આ વીડિયો 13 હજાર લોકોએ શેર કર્યો છે. તેના પર લગભગ 50 હજાર લાઈક્સ અથવા કોમેન્ટ આવી છે. […]

પશ્ચિમ બંગાળમાં વણથંભી હિંસા, ભાટપાડામાં ઘર્ષણ

ભાટપાડા: પશ્ચિમ બંગાળમાં હિંસા થંભવાનું નામ લઈ રહી નથી. હવે ઉત્તર 2 પરગણા જિલ્લાના ભાટપાડામાં ફરી એકવાર બે વિરોધી પક્ષો વચ્ચે ઘર્ષણ થયું છે અને તેને કારણે અહીં કલમ-144 લાગુ કરવામાં આવી છે. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો છે. ભાજપના એક કેન્દ્રીય પ્રતિનિધિમંડળે વિસ્તારની આ મુલાકાત લીધી હતી અને તેના થોડાક સમયગાળામાં ઘર્ષણ થયું […]

‘મમતા બેનર્જીની દાદાગીરીના પ્રતાપે મેડિકલ ઈમરજન્સી’, પ.બંગાળમાં 600થી વધુ ડોક્ટરોના રાજીનામા, દીદીએ રાજ્યપાલનો ફોન પણ ઉપાડ્યો નહીં

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ગત ચાર દિવસથી ચાલી રહેલી તબીબોની હડતાળ અને ધરણા-પ્રદર્શન આજે પાંચમા દિવસે પણ ચાલુ છે અને હવે રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને ડોક્ટરોની વચ્ચેની તકરાર વધી ગઈ છે. બે તબીબોની બેરહેમીથી કરવામાં આવેલી પિટાઈથી નારાજ થયેલા ડોક્ટરોએ હડતાળ શરૂ કરી છે અને તેમણે દીદીની મીટિંગની પેશકશ પણ ફગાવી દીધી છે. તેની […]

પ.બંગાળમાં મમતા સરકારથી નારાજ તબીબોની હડતાળ, 150થી વધારે ડૉક્ટરોએ આપ્યા રાજીનામા

કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીથી શરૂ થયેલી રાજકીય લડાઈ હવે સિસ્ટમની વિરુદ્ધની લડાઈ બનવા જઈ રહી છે. અહીં એક જૂનિયર ડોક્ટર સાથે મારામારીની ઘટનાથી મેડિકલ એસોસિએશનમાં ગુસ્સો છે. ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે અને રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જી તબીબો પર આક્રમક છે. મમતા સરકારથી ખફા ડોક્ટરોએ રાજીનામા આપવાનું પણ શરૂ કર્યું છે અને અત્યાર […]

પ.બંગાળમાં કેન્દ્ર રાષ્ટ્રપતિ શાસન લગાવશે, તો ‘મિત્રપક્ષ’ જેડીયુ કરશે વિરોધ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ચાલી રહેલી હિંસાની ઘટનાઓ વચ્ચે ભાજપ તરફથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણીને લઈને ચર્ચા થઈ રહી છે. તો ભાજપના સાથીપક્ષ જનતાદળ-યૂનાઈટેડે પ.બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો વિરોધ કર્યો છે. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રવક્તા કે. સી. ત્યાગીએ મંગળવારે કહ્યુ છે કે પશ્ચિમ બંગાળમાં આવી રીતે કલમ-356 લગાવવી ગેરબંધારણીય હશે. તેમણે કહ્યુ છે […]

ભાજપના નેતા મુકુલ રૉયે મમતા બેનર્જીને ગણાવ્યા ખૂની મુખ્યપ્રધાન, કહ્યું- ઈતિહાસ નહીં કરે માફ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામનું સૂત્ર લગાવવાની કિંમત ભાજપના કાર્યકર્તાઓને પોતાનો જીવ આપીને ચુકવવી પડી રહી છે. અહીં ભાજપ-ટીએમસી વચ્ચે થયેલી હિંસા થંભવાનું નામ લઈ રહી નથી. અવાર-નવાર કાર્યકર્તાઓના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે. ભાજપે દાવો કર્યો છે કે પાર્ટીના ટેકેદારને જય શ્રીરામ બોલવા પર ટીએમસીના કાર્યકર્તાઓએ મોતને ઘાટ ઉથારી દીધો છે. ટીએમસીના […]

પ.બંગાળમાં ટીએમસીના બે કાર્યકર્તાઓની હત્યા, મમતા બેનર્જીના પ્રધાન બોલ્યા- ખૂનનો બદલો ખૂન

ચૂંટણી બાદ પણ પશ્ચિમ બંગાળમાં ખૂનખરાબો ચાલુ છે. કૂચબિહાર અને ઉત્તરી દમદમમાં ટીએમસીના બે કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં તણાવનો માહોલ છે અને બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણના અહેવાલ છે. ગુરુવારે મમતા બેનર્જી માર્યા ગયેલા ટીએમસીના કાર્યકર્તાઓના ઘરે જવાના છે. મંગળવારે રાત્રે ઉત્તર દમદમ નગરપાલિકાના વોર્ડ-6ના અધ્યક્ષ અને ટીએમસીના નેતા નિર્મલ […]

પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાની હત્યા, ભાજપ પર આરોપ લગાવાયો

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી વખતે થયેલી હિંસા હજીપણ થંભવાનું નામ લઈ રહી નથી. ઉત્તર 24 પરગણામાં તાજેતરના ઘટનાક્રમમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાની ગોળી મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ ટીએમસી નેતાનું નામ નિર્મલ કુંડૂ છે. કુંડૂના પરિવારના સદસ્યોએ કહ્યુ છે કે દ્વિચક્રી વાહનથી આવેલા ત્રણ લોકોએ કુંડૂ પર ગોળી ચલાવી હતી. તેને ગંભીર હાલતમાં […]

જય શ્રીરામ Vs જય હિંદના ભાજપ Vs ટીએમસીના ઝઘડામાં જનતાને લાગી રહ્યો છે 3.5 કરોડનો ચુનો

પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ અને તેના અધ્યક્ષ તથા રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ભાજપે લોકસભા ચૂંટણીમાં જોરદાર ટક્કર આપીછે. તેના પછી પણ ભાજપ પશ્ચિમ બંગાળમાં પોતાની જમીન મજબૂત કરવા માટે મેદાનમાં લાગેલું છે. ભાજપના કાર્યકર્તાઓ દેશભરમાં મમતા બેનર્જી વિરુદ્ધ જય શ્રીરામની મુહિમ ચલાવી રહ્યા છે. આ મુહિમ હેઠળ ભાજપ 10 લાખ પોસ્ટકાર્ડ પર જય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code