1. Home
  2. Tag "west bengal"

PM Modi to visit Assam and West Bengal on 22nd February, will inaugurate several railway projects in West Bengal

Kolkata: Prime Minister Narendra Modi on February 22 will visit Assam and West Bengal. PM Modi will dedicate important projects of the oil to the nation, inaugurate and lay the foundation stone for Engineering Colleges during the event and several railway projects in Hooghly, West Bengal. PM Modi will dedicate to the nation the INDMAX […]

BJPનું મિશન બંગાળ, એક જ દિવસમાં એક કરોડ પરિવાર સુધી પહોંચશે ભાજપ

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનર્જી વચ્ચે સીધી ટક્કર થશે. ભાજપ દ્વારા અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ‘હવે વધારે અન્યાય નહીં’ કાર્યક્રમ હેઠળ ભાજપ તા. 5મી ડિસેમ્બરના રોજ એક કરોડ પરિવાર સુધી પહોંચશે. બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષના જણાવ્યા અનુસાર મનતા બેનર્જી […]

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર એ ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક યોજી

ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર રાજ્યની કથળેલી પરિસ્થિતિ વિશે આપી માહિતી લોકશાહી સંસ્થાઓની સ્થિતિ અને કાનુન વ્યવસ્થાના મુદ્દા પર કરી ચર્ચા દિલ્લી: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર ત્રણ દિવસ માટે દિલ્હીની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે એક કલાકથી વધુ સમય માટે બેઠક યોજી હતી અને તેઓએ રાજ્યની કથળેલી […]

આજે પીએમ મોદી દુર્ગાપૂજા પર શુભેચ્છા પાઠવશે -પશ્વિમ બંગાળના તમામ બુથ પર થશે લાઈવ પ્રસારણ

પીએમ મોદી દુર્ગા પૂજા પર શુભેચ્છા આપશે પશ્વિમ બંગાળના તમામ બુથ પર થશે લાઈવ પ્રસારણ 78 હજાર મતદાન મથકો પર લાઈવ પ્રસારણ થશે હાલ નવરાત્રી ચાલી રહી છે, નવરાત્રીનો મહિમા પશ્વિમ બંગાળમાં ખુબ મહત્વ ઘરાવે છે,ખાસ કરીને અહીં કોલકાતામાં થતી દુર્ગા પૂજા, જો કે કોરોનાના લીઘે દરેક લોકો આ પૂજામાં સામેલ નહી થાય જેને લઈને […]

NIAની આતંકવાદીઓ સામે કાર્યવાહી , પશ્ચિમ બંગાળ અને કેરલમાંથી અલકાયદાના 9 આતંકી ઝડપાયાં

દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપીને તેમના મારફતે ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવાના મનસુબા રાખી રહ્યું છે. બીજી તરફ ભારત સરકારે આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે આકરા પગલા ભર્યાં છે. દરમિયાન NIA એ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને મદદ કરનારા શખ્સોને ઝડપી લેવા ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત પશ્ચિમ બંગાળ અને કેરલમાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. […]

કોરોનાવાયરસ: પશ્ચિમ બંગાળમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારાયું

મમતા સરકારનો મોટો નિર્ણય રાજ્યમાં ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાયું લોકડાઉન મેટ્રો રેલ સેવાનું સંચાલન 8 સપ્ટેમ્બરથી થશે શરૂ 20 સપ્ટેમ્બર પહેલાં રાજ્યની સ્થિતિની સમીક્ષા કરાશે અમદાવાદ: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારી દીધું છે. સોમવારે રાજ્ય સરકારે કહ્યું છે કે મેટ્રો રેલ સર્વિસનું સંચાલન 8 સપ્ટેમ્બરથી ક્રમશઃ રીતે ફરીથી શરૂ કરવામાં આવશે. રાજ્ય […]

ભારત-બાંગ્લાદેશની વચ્ચે તીસ્તા નદી સમજૂતીથી પશ્ચિમ બંગાળ-સિક્કિમમાં થશે આ મુશ્કેલી

ભારત-બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા નદીની પાણી વહેંચણીનો જૂનો વિવાદ સમજૂતીથી સિક્કીમ-પ.બંગાળના એક કરોડ લોકોને થશે મુશ્કેલી બાંગ્લાદેશની મોટી વસ્તી તીસ્તા નદીના પાણી પર છે નિર્ભર ભારત અને બાંગ્લાદેશની વચ્ચે તીસ્તા નદીનો વિવાદ ઘણો જૂનો છે. શનિવારે યોજાનારી બેઠકમાં આશા કરવામાં આવી રહી છે કે કદાચ આ વિવાદનો ઉકેલ કાઢવામાં આવે. સ્પષ્ટ છે કે આ વિવાદના ઉકેલ […]

માલદામાં બૉટ પલટી મારવાની દુર્ઘટનામાં વધુ એક ડેડબૉડી મળી આવી,અત્યાર સુધી 4 લોકોના મોત

માલદામાં બૉટ પલટી મારતા 4નો મોત આ બૉટમાં 50 લોકો લવાર હતા આ બૉટ મહાનંદા નદિમાં ડુબી હતી આ ઘટના માલદા જીલ્લાના ચંચલ વિસ્તારની છે પશ્વિમ બંગાલના માલદામાં મહાનંદા નદીમાં ગુરુવારની સાંજે 50 મુસાફરોથી ભરેલી એક બૉટ પલટી મારી હતી,આ દુર્ઘટનામાં ગુરુવારના રોજ 3 લોકોના મોત થઈ ચૂક્યા હતા ત્યારે હવે  આ દુર્ઘટનામાં વધુ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code