1. Home
  2. Tag "tiranga"

અમિત શાહ શ્રીનગરના લાલ ચોક પર 15 ઓગસ્ટે તિરંગો ફરકાવે તેવી શક્યતા

કાશ્મીરથી કલમ-370 સમાપ્ત થયા બાદ ગૃહ પ્રધાન અમિત શાહ મોટું પગલું ઉઠાવતા 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પ્રસંગે શ્રીનગરના લાલચોક પર તિરંગો ફરકાવે તેવી શક્યતા છે. જાણકારી પ્રમાણે, અમિત શાહ 15 ઓગસ્ટે શ્રીનગરની યાત્રા કરી શકે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવા બદલ અને જમ્મુ-કાશમીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરાયા બાદ ગૃહ પ્રધાન અમિત શાહની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code