J-K: પ્રશાસન સામે નવો પડકાર, જગ્યા ઓછી પડવાને કારણે ઘરો-હોટલોમાં બનાવવા પડયા અટકાયત કેન્દ્ર
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે કોઈ એન્કાઉન્ટર થયા નથી. પરંતુ ઘણાં લોકોને કસ્ટડીમાં લીધા બાદ પ્રશાસન માટે જગ્યાની મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. માટે પ્રશાસન હવે પ્રાઈવેટ પ્રોપર્ટીઝને હાયર કરી રહી છે. જેથી આ લોકોને ત્યાં સમાવી શકાય. ઉચ્ચ પદસ્થ સૂત્રોને ટાંકીને એક હિંદી ન્યૂઝ ચેનલની વેબસાઈટ પર આના સંદર્ભે […]
