1. Home
  2. Tag "Terrorist"

जम्मू-कश्मीर : कुपवाड़ा में सेना के साथ मुठभेड़ में लश्कर के तीन आतंकी ढेर

श्रीनगर, 26 मई। केंद्र शासित प्रदेश जम्मू-कश्मीर के कुपवाड़ा जिले में नियंत्रण रेखा के निकट सुरक्षा बलों ने लश्कर-ए-तैयबा के तीन आतंकवादियों को मार गिराया। कुपवाड़ा के जुमागुंड में सेना और पुलिस द्वारा घुसपैठ कर रहे आतंकवादियों को रोकने के बाद मुठभेड़ शुरू हुई। कश्मीर के पुलिस महानिरीक्षक ने ट्वीट किया,’मारे गए तीनों आतंकवादी प्रतिबंधित […]

जम्मू-कश्मीर : आईजीपी का दावा – 2021 में कुल 171 आतंकी मारे गए, नारकोटिक्स मामलों में 1,465 गिरफ्तारी

श्रीनगर, 31 दिसंबर। जम्मू-कश्मीर के पुलिस महानिरीक्षक (आईजीपी) विजय कुमार ने दावा किया कि 2021 में कुल 171 आतंकवादी मारे गए हैं। इनमें 19 ऐसे आतंकवादी थे, जिनका सीधा ताल्लुक पाकिस्तान से था।  अन्य आतंकवादियों की पहचान स्थानीय के रूप में की गई है। पिछले वर्ष की तुलना में कम स्थानीय लोगों की जान गई […]

जेवान में पुलिस बस पर हमले में दो विदेशी और एक स्थानीय आतंकवादी शामिल : आईजीपी

श्रीनगर 14 दिसम्बर। कश्मीर के पुलिस महानिरीक्षक (आईजीपी) विजय कुमार ने मंगलवार को कहा कि श्रीनगर के जेवान में पुलिस बस पर आतंकवादी हमले में दो विदेशी और एक स्थानीय आतंकवादी शामिल थे, जिसमें तीन पुलिसकर्मी शहीद हो गए है और अन्य 11 घायल हो गए हैं। श्री कुमार ने कहा कि जैश ए मोहम्मद […]

કેજરીવાલે નજીબના પરિવારને આપ્યા 5 લાખ રૂપિયા અને સરકારી નોકરી, કપિલ મિશ્રાએ કહ્યુ- આતંકી બનો, ઈનામ મેળવો

જેએનયુમાંથી ગાયબ થયેલા નજીબના પરિવારને વળતર નજીબના પરિવારને 5 લાખ વળતર મામલે કેજરીવાલ પર નિશાન કપિલ મિશ્રાનો કટાક્ષ, આતંકી બનો, ઈનામ મેળવો દિલ્હી વક્ફ બોર્ડે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ગાયબ થયેલા સ્ટૂડન્ટ નજીબ અહમદની માતાને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ અને તેના ભાઈને નોકરી આપ્યાના તાત્કાલિક બાદ ભાજપ નેતા કપિલ મિશ્રાએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર […]

કેટલાક લોકો ઈસ્લામની ખોટી વ્યાખ્યા કરીને કાશ્મીરમાં વ્યવધાન પેદા કરવા ચાહે છે : જનરલ બિપિન રાવત

કાશ્મીરમાં આતંકીઓ અને પાકિસ્તાનમાં તેમના સંચાલકોનું કમ્યુનિકેશન તૂટ્યું આતંકીઓની ઘૂસણખોરી માટે પાકિસ્તાન દ્વારા કરાઈ રહ્યો છે શસ્ત્રવિરામ ભંગ બાલાકોટને પાકિસ્તાને ફરીથી કર્યું છે સક્રિય નવી દિલ્હી : ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે સોમવારે ચેન્નઈમાં સીમા સુરક્ષા પર બોલતા કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં તેમના સંચાલકો વચ્ચેનું કમ્યુનિકેશન તૂટ્યું છે. પરંતુ લોકો અને […]

જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, કઠુઆથી 6 AK-47 સાથે 3 આતંકી એરેસ્ટ

બે દિવસમાં સુરક્ષાદળોને બીજી મોટી સફળતા ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે કરાયા એરેસ્ટ જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે એરેસ્ટ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓને પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોને ઈનપુટ્સ મળ્યા હતા કે એક ટ્રક દ્વારા હથિયાર લઈ જવાય રહ્યા છે. તેના પછી સુરક્ષાદળોએ ટ્રકને ઝડપી અને ત્રણ આતંકવાદીને હથિયારો […]

પાકિસ્તાનમાં સીમા પાર 230 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં હોવાની એનએસએ અજીત ડોભાલની ચેતવણી

પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત 230 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન નવી દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ફરી એકવાર પાકિસ્તાનની નિયત પર શંકા વ્યક્ત કરતો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ છે કે 230 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાને પોતાની નાપાક હરકતોને પાર પાડવા માટે સીમા પારના 20 કિલોમીટરના વિસ્તારમાં સંચાર […]

POKમાંથી પાકિસ્તાની આતંકી ષડયંત્રની નવી તૈયારી, એલર્ટ પર સુરક્ષા એજન્સીઓ

પાકિસ્તાનનો નવો આતંકી કારસો પીઓકેમાં આતંકી હલચલના અહેવાલ આતંકી ઘૂસણખોરીની શક્યતા પાકિસ્તાન મોટા આતંકી કાવતરાની નવી તૈયારી કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની પાસે આના સંદર્ભે એક રિપોર્ટ પણ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસે રહેલા રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાના 50 કમાન્ડો આતંકવાદીઓને ટેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં મદદ કરી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનિંગ […]

સેના પર હુમલો કરવા પાકિસ્તાને બનાવી લશ્કરે તૈયબાના આતંકીઓની સાત ટુકડી, ઘૂસણખોરી કરતા 2 ઝડપાયા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરાયા બાદ પાકિસ્તાન સતત કાશ્મીર ખીણમાં હિંસા ભડકાવવાની કોશિશોમાં લાગેલું છે. પરંતુ ભારતીય સુરક્ષા દળો પણ એલર્ટ છે. જાણકારી પ્રમાણે, કાશ્મીર ખીણમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા બે પાકિસ્તાની આતંકીઓ ઝડપાયા છે. સેનાના અધિકારીઓએ સોમવારે બંને આતંકીઓના ઝડપાવાની માહિતી આપી હતી. જે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમના નામ નાજિમ ખોખર અને […]

JMB આતંકી સંગઠનના એક કાર્યકરની કલકત્તા પોલીસે ઘરકપડ કરી

કોલકત્તા પોલીસની સ્પેશિયલ સ્ટાક ફોર્સે આતંકી સંગઠન જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગલાદેશના એક કાર્યકર્તાને પકડી પાડ્યો છે,મળેલી માહિતી મુજબ પોલીસે મોહમ્મદ અબુલ કશીમને નહર ઈસ્ટ રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે,જો કે પોલીસને આ આતંકી પાસેથી કી પમ પ્રકારના ખાનગી ડોક્યૂમેન્ટસ કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ મળી નથી.  આ પહેલા પણ બંગાળના બીરભૂમ જીલ્લાના પારીના રહેવાસી 30 વર્ષીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code