1. Home
  2. Tag "Terrorist"

જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, કઠુઆથી 6 AK-47 સાથે 3 આતંકી એરેસ્ટ

બે દિવસમાં સુરક્ષાદળોને બીજી મોટી સફળતા ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે કરાયા એરેસ્ટ જમ્મુ-કાશ્મીર પોલીસે ત્રણ આતંકવાદીઓને 6 એકે-7 સાથે એરેસ્ટ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓને પંજાબ-જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરથી એરેસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોને ઈનપુટ્સ મળ્યા હતા કે એક ટ્રક દ્વારા હથિયાર લઈ જવાય રહ્યા છે. તેના પછી સુરક્ષાદળોએ ટ્રકને ઝડપી અને ત્રણ આતંકવાદીને હથિયારો […]

પાકિસ્તાનમાં સીમા પાર 230 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં હોવાની એનએસએ અજીત ડોભાલની ચેતવણી

પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત 230 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન નવી દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ફરી એકવાર પાકિસ્તાનની નિયત પર શંકા વ્યક્ત કરતો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ છે કે 230 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાને પોતાની નાપાક હરકતોને પાર પાડવા માટે સીમા પારના 20 કિલોમીટરના વિસ્તારમાં સંચાર […]

POKમાંથી પાકિસ્તાની આતંકી ષડયંત્રની નવી તૈયારી, એલર્ટ પર સુરક્ષા એજન્સીઓ

પાકિસ્તાનનો નવો આતંકી કારસો પીઓકેમાં આતંકી હલચલના અહેવાલ આતંકી ઘૂસણખોરીની શક્યતા પાકિસ્તાન મોટા આતંકી કાવતરાની નવી તૈયારી કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની પાસે આના સંદર્ભે એક રિપોર્ટ પણ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસે રહેલા રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાના 50 કમાન્ડો આતંકવાદીઓને ટેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં મદદ કરી રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનિંગ […]

સેના પર હુમલો કરવા પાકિસ્તાને બનાવી લશ્કરે તૈયબાના આતંકીઓની સાત ટુકડી, ઘૂસણખોરી કરતા 2 ઝડપાયા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરાયા બાદ પાકિસ્તાન સતત કાશ્મીર ખીણમાં હિંસા ભડકાવવાની કોશિશોમાં લાગેલું છે. પરંતુ ભારતીય સુરક્ષા દળો પણ એલર્ટ છે. જાણકારી પ્રમાણે, કાશ્મીર ખીણમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા બે પાકિસ્તાની આતંકીઓ ઝડપાયા છે. સેનાના અધિકારીઓએ સોમવારે બંને આતંકીઓના ઝડપાવાની માહિતી આપી હતી. જે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમના નામ નાજિમ ખોખર અને […]

JMB આતંકી સંગઠનના એક કાર્યકરની કલકત્તા પોલીસે ઘરકપડ કરી

કોલકત્તા પોલીસની સ્પેશિયલ સ્ટાક ફોર્સે આતંકી સંગઠન જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગલાદેશના એક કાર્યકર્તાને પકડી પાડ્યો છે,મળેલી માહિતી મુજબ પોલીસે મોહમ્મદ અબુલ કશીમને નહર ઈસ્ટ રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે,જો કે પોલીસને આ આતંકી પાસેથી કી પમ પ્રકારના ખાનગી ડોક્યૂમેન્ટસ કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ મળી નથી.  આ પહેલા પણ બંગાળના બીરભૂમ જીલ્લાના પારીના રહેવાસી 30 વર્ષીય […]

J-K: પ્રશાસન સામે નવો પડકાર, જગ્યા ઓછી પડવાને કારણે ઘરો-હોટલોમાં બનાવવા પડયા અટકાયત કેન્દ્ર

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે કોઈ એન્કાઉન્ટર થયા નથી. પરંતુ ઘણાં લોકોને કસ્ટડીમાં લીધા બાદ પ્રશાસન માટે જગ્યાની મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. માટે પ્રશાસન હવે પ્રાઈવેટ પ્રોપર્ટીઝને હાયર કરી રહી છે. જેથી આ લોકોને ત્યાં સમાવી શકાય. ઉચ્ચ પદસ્થ સૂત્રોને ટાંકીને એક હિંદી ન્યૂઝ ચેનલની વેબસાઈટ પર આના સંદર્ભે […]

7 રાજ્યોમાં પુલવામા એટેક જેવા હુમલાની શક્યતાને લઈને હાઈ એલર્ટ

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સાત રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જણાવવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ – 370 હટાવવાના વિરોધમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી પુલવામા જેવા હુમલો કરે તેવી શક્યતા છે. ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ ખતરો કાશ્મીર ખીણ સિવાય સાત રાજ્યો પર ઝળુંબી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓને મળેલા તાજેતરના […]

મોદી સરકારની પહેલી ટર્મમાં 963 આતંકી ઠાર, 413 સૈનિકો શહીદ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યુ છે કે 2014થી 2019 વચ્ચે 963 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આંકડા પ્રમાણે, મોદી સરકારના ગત પાંચ વર્ષમાં 963 આતંકી ઠાર થયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને લોકસભામાં કહ્યુ છે કે સરકાર આતંક પર ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન 413 […]

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું એલર્ટ, ફરીથી સક્રિય થયું જૈશ-એ-મોહમ્મદ: સૂત્ર

અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની શક્યતાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર સૂત્રો પ્રમાણે, ગાંદરબલ અને કંગનની પહાડીઓમાં આતંકવાદીઓના છૂપાયેલા હોવાના અહેવાલ છે. સૂત્રોનું કહેવું છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ અમરનાથ યાત્રા પર હુમલો કરે તેવી શક્યતા છે. બાલટાલ રુટથી આતંકવાદી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. મહત્વપૂર્ણ છે કે 1 જુલાઈથી બાબા બર્ફાનીની અમરનાથ યાત્રા […]

અયોધ્યામાં 2005માં થયેલા આતંકી હુમલા પર 14 વર્ષ બાદ ચુકાદો, 4ને આજીવન કેદ- એક બરી

નવી દિલ્હી: અયોધ્યામાં 2005માં થયેલા ટેરર એટેક પર મંગળવારે ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં ચાલી રહેલી સુનાવણીમાં વિશેષ અદાલતે ચાર આરોપીઓ ડૉ. ઈરફાન, મોહમ્મદ શકીલ, મોહમ્મદ નસીમ અને ફારુક ને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક આરોપી મોહમ્મદ અઝીઝને બરી કરવામાં આવ્યો છે. આ આરોપીઓ પર હુમલાની સાજિશ રચવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code