1. Home
  2. Tag "swaroopananda saraswati"

VHPનો ઉદેશ્ય મંદિર બનાવવાનો નથી, RSSવાળા રામમંદિર નહીં સ્મારક બનાવશે: સ્વામી સ્વરૂપાનંદ સરસસ્વતી

રામમંદિર પર શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે અયોધ્યામાં કોઈ બાબરી મસ્જિદ હતી નહીં. બાબર ક્યારેય અયોધ્યા આવ્યો નથી. હુમાયૂં પણ આની ચર્ચા કરતો નથી. આઈને-અકબરીમાં પણ આની કોઈ ચર્ચા નથી. ત્યાં સુધી કે તુલસીદાસજી પણ નથી કહેતા કે ત્યાં કોઈ મસ્જિદ હતી. આવી સ્થિતિમાં એ ભ્રાંતિ પેદા કરી દેવામાં […]

પુત્રીઓ દ્વારા પિંડદાનથી શંકરાચાર્ય નારાજ, કહ્યુ- મિલ્કતની લાલચમાં કરવામાં આવે છે આવું કામ

હરિદ્વાર: જ્યોતિષ અને શારદા દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મહિલાઓને લઈને વિવાદીત ટીપ્પણી કરી છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે યુવતીઓ પોતાના માતાપિતાની મિલ્કત પર પોતોનો હક દર્શાવવા માટે તેમનો દાહ સંસ્કાર અને પિંડદાન કરે છે. યુવતીઓ માટે આવા કર્મકાંડ હિંદુ ધર્મશાસ્ત્રોની વિરુદ્ધ છે. શંકરાચાર્યે કહ્યુ છે કે દીકરીઓ દ્વારા અપનાવાય રહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code