1. Home
  2. Tag "srinagar"

जम्मू-कश्मीर में बड़े आतंकी नेटवर्क का भंडाफोड़, एसआईए ने जैश-ए-मोहम्मद के 10 स्लीपर सेल्स को दबोचा

श्रीनगर, 16 फरवरी। जम्मू-कश्मीर पुलिस की प्रदेश खुफिया एजेंसी (एसआईए) ने प्रतिबंधित आतंकवादी समूह जैश-ए-मोहम्मद के लिए काम करने के आरोप में 10 लोगों को गिरफ्तार किया है। राज्य पुलिस के उच्चपदस्थ अधिकारियों ने बुधवार को यह जानकारी दी। जम्मू-कश्मीर पुलिस की नवगठित शाखा है एसआईए जम्मू-कश्मीर पुलिस की नवगठित शाखा एसआईए के अधिकारियों ने […]

गणतंत्र दिवस : आजादी के बाद पहली बार श्रीनगर लाल चौक के घंटाघर पर फहराया तिरंगा

श्रीनगर, 26 जनवरी। स्वतंत्र भारत के इतिहास में पहली बार स्थानीय युवाओं ने 73वें गणतंत्र दिवस के अवसर पर बुधवार को यहां ऐतिहासिक लाल चौक स्थित घंटाघर पर तिरंगा फहराया। इस दौरान बड़ी संख्या में स्थानीय युवाओं के अलावा महिलाएं और बच्चे भी मौजूद रहे। ज्ञातव्य है कि कुछ समय पहले तक आतंकियों की धमकी […]

जम्मू-कश्मीर: श्रीनगर मुठभेड़ में तीन आतंकवादी मारे गए, चार सुरक्षाकर्मी घायल

श्रीनगर, 31 दिसम्बर। जम्मू-कश्मीर में श्रीनगर के बाहरी इलाके पंथा चौक पर मुठभेड़ में तीन अज्ञात आतंकवादी मारे गए और चार सुरक्षाकर्मी घायल हो गए। अधिकारियों ने शुक्रवार को यह जानकारी दी। श्रीनगर के पंथा चौक पर कल मुठभेड़ शुरू होने से कुछ ही घंटों पहले दक्षिण कश्मीर में दो अलग-अलग मुठभेड़ों में जैश-ए-मोहम्मद के […]

जम्मू-कश्मीर : श्रीनगर में पुलिस पार्टी पर आतंकी हमला, पुलिस सब इंस्पेक्टर शहीद

श्रीनगर, 12 सितम्बर। जम्मू-कश्मीर के श्रीनगर में आतंकवादियों ने रविवार को पुलिस पार्टी पर हमला कर दिया। पुराने श्रीनगर के खानयार इलाके में हुए इस हमले में एक पुलिस सब इंस्पेक्टर अर्शीद अहमद शहीद हो गए। प्राप्त जानकारी के अनुसार आतंकियों ने पुलिस पार्टी को निशाना बनाया। अर्शीद अहमद को कई गोलियां लगीं। उन्हें तत्काल […]

जम्मू-कश्मीर : अलगाववादी नेता सैयद अली शाह गिलानी का निधन, घाटी में अलर्ट के बीच इंटरनेट सेवा स्थगित

श्रीनगर, 2 सितम्बर। कश्मीर घाटी में कट्टरपंथी अलगाववादी नेता एवं हुर्रियत (जी) के पूर्व प्रमुख सैयद अली शाह गिलानी का बुधवार देर रात निधन हो गया। वर्ष 2008 से लगातार हैदरपोरा स्थित आवास पर नजरबंद 92 वर्षीय गिलानी को सांस लेने में दिक्कत व सीने में जकड़न की शिकायत हुई, जिसके बाद चिकित्सकों ने घर […]

કાશ્મીરમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો,7 લોકો થયા ઘાયલ

શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો કડક સુરક્ષા વચ્ચે આતંકીઓએ ઘટનાને આપ્યો અંજામ કુલ સાત લોકો ઘાયલ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા હોવા છતા હરિ સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે,આ ઘટનામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,  હુમલો ત્યારે કરવામાં વ્યો જ્યારે ખીણ વિસ્તારમાં સુરક્ષા રુપે […]

પહેલા પાકિસ્તાન શ્રીનગર લેવાની વાત કરતું હતું, હવે મુઝફ્ફરાબાદ બચાવવાની યોજના બનાવે છે: બિલાવલ ભુટ્ટો

કાશ્મીર પર ડોળો જમાવવાની મનસા ધરાવતા પાકિસ્તાને તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના જવાનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ મંગળવારે કહ્યુ છે કે પહેલા આપણે કાશ્મીરની વાત કરતા હતા, અત્યારે આપણે યોજના બનાવી રહ્યા છીએ કે મુઝફ્ફરાબાદ કેવી રીતે બચાવી શકાય. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો ઈમરાનખાન […]

કાશ્મીરમાં પોતાનું જ હેલિકૉપ્ટર ક્રેશ કરનારા IAFના પાંચ ઓફિસરો ગુનેગાર સાબિત

IAF પોતાના પાંચ અધિકારીઓ સામે કરશે કાર્યવાહી ચૉપર MI-17V5 ક્રેશના મામલામાં દોષિત કરાર કાર્યવાહીનો રિપોર્ટ વાયુસેના મુખ્ય કાર્યાલયને મોકલશે વાયુસેના પોતાના પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે, આ અધિકારીઓ 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં પોતાના જ હેલિકૉપ્ટર પર ફાયરિંગ કરવાની ઘટનામાં આરોપી સાબિત થયા છે,  ઘટના તે સમયે બનવા પામી હતી ,જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનના લડાકુ […]

શ્રીનગરથી મોટા સમાચાર ! લાલચોકથી 15 દિવસ બાદ હટાવાયા બેરિકેડ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ – 370ના હટાવાયા બાદથી હવે સ્થિતિ સામાન્ય રહી છે. જીવન પાટા પર પાછું ફરવા લાગ્યું છે. મંગળવારે શ્રીનગર શહેરના વ્યાવસાયિક કેન્દ્ર લાલચોક પર ઘંટાઘર નજીક આસપાસ લગાવવામાં આવેલા બેરિકેડને 15 દિવસ બાદ હટાવી લેવામાં આવ્યા છે. આ વ્યાવસાયિક કેન્દ્ર પર લોકો અને વાહનોને આવાગમનની મંજૂરી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધોમાં […]

કાશ્મીરમાં સોમવારે ખુલશે સ્કૂલો, જાણો હવે કેવી છે કાશ્મીર ખીણની સ્થિતિ

નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં સોમવારથી સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો ખુલશે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને આપી છે. તો કાશ્મીરમાં હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કાશ્મીર ખીણ શુક્રવારે સતત 12મા દિવસે બંધ રહી. જો કે અધિકારીઓએ શ્રીનગરમાં લોકોના આવાગમન પર પ્રતિબંધોમાં ઢીલ આપી છે. પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ખીણના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code