1. Home
  2. Tag "sonia gandhi"

ગાંધી જયંતી પર સોનિયા ગાંધીનો વાકપ્રહાર, “તેઓ” ગાંધીને હટાવીને RSSને દેશનું પ્રતીક બનાવવા માંગે છે

ગાંધી જયંતી પર સોનિયા ગાંધીનું સંબોધન RSS- મોદી સરકાર પર કર્યા વાકપ્રહાર કોંગ્રેસે દેશભરમાં કાઢી પદયાત્રાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર વાકપ્રહાર કર્યા છે. કોંગ્રેસની પદયાત્રાના સમાપન પર સોનિયા ગાંધીએ કહ્યું છેકે કેટલાક લોકો આજે આરએસએસને દેશનું પ્રતીક બનાવવા ચાહે છે, પરંતુ આ શક્ય નથી. […]

સોનિયા ગાંધીએ પી. સી. ચાકોને મોકલી નોટ, કહ્યું- Come up with New ideas

દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો મામલો સોનિયા ગાંધીની પી. સી. ચાકોને નોટ સોનિયા ગાંધીએ કહ્યું, Come up with New ideas કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી કોંગ્રેસના પ્રભારી પી. સી. ચાકોને નોટ મોકલી છે. ચોકાને મોકલવામાં આવેલી નોટમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે Come up with New ideas. તાજેતરમાં દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટવા માટે પ્રભારી […]

ગાંધી જયંતી પર કોંગ્રેસ દેશભરમાં કરશે પદયાત્રા, સોનિયા ગાંધી કોંગ્રેસીઓને અપાવશે શપથ

2 ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતિ કોંગ્રેસ દેશભરમાં કરશે પદયાત્રા સોનિયા ગાંધી કોંગ્રેસીઓને અપાવશે શપથ નવી દિલ્હી: 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે દેશભરમાં આયોજીત થનારી પદયાત્રાના કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ભાગ લેવાના છે. સોનિયા ગાંધી દિલ્હીમાં આ કાર્યક્રમમાં સામેલ થશે. 2 ઓક્ટોબરે કોંગ્રેસ મુખ્યમથકમાંથી 7000 લોકોની માનવશ્રૃંખલા બનાવીને સવારે 11 વાગ્યે રાજઘાટ […]

સોનિયા ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી, મોદી સરકાર પર સાધ્યું નિશાન

કોંગ્રેસની બેઠકમાં આર્થિક મંદી પર ચિંતા કરાઈ વ્યક્ત મનમોહનસિંહ પણ બેઠકમાં રહ્યા હતા ઉપસ્થિત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે પાર્ટીના નેતાઓની સાથે બેઠક કરી છે. કોંગ્રેસના મુખ્યમથકમાં થયેલી બેઠકમાં સોનિયા ગાંધીએ આર્થિક મંદીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ બેઠકમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ હાજર રહ્યા હતા. સોનિયા ગાંધીએ નેતાઓને કહ્યું કે દેશ આર્થિક […]

શર્મિષ્ઠા મુખર્જીનું કોંગ્રેસમાં પ્રમોશનઃમીરા કુમારના પુત્રના શીરે મોટી જવાબદારી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારના પુત્ર અંશુલ મીરા કુમારને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે,કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયાએ શર્મિષ્ઠા અને અંશુલની નિયૂક્તિ માટે લીલીઝંડી બતાવી હતી.આ પહેલા શર્મિષ્ઠા દિલ્હી કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા હતા. આ સમયગાળા વચ્ચે મધ્ય પ્રદેશમાં મુખ્ય મંત્રી કમલનાથ અને કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો […]

પુણ્યતિથિના દિવસે દાદા ફિરોઝ ગાંધીને કેમ ભૂલી જાય છે રાહુલ-પ્રિયંકા?, તેમના કારણે મળી છે ‘ગાંધી’ અટક

8 સપ્ટેમ્બરે ફિરોઝ ગાંધીની પુણ્યતિથિ ગઈ ફિરોઝ ગાંધી રાહુલ-પ્રિયંકા ગાંધીના દાદા છે ફિરોઝના કારણે ગાંધી અટક રાહુલ-પ્રિયંકાને મળી છે જે મહાનુભાવના કારણે આજે કોંગ્રેસના શીર્ષસ્થ પરિવાર પોતાની સરનેમમાં ગાંધી લગાવે છે, તે વ્યક્તિને તેમના જન્મદિવસ અને પુણ્યતિથિ પર તેમનો પરિવાર જ યાદ કરતો નથી અથવા તો કરવા માંગતો નથી. વાત છે ફિરોઝ ગાંધીની, જેમના કારણે […]

રોબર્ટ વાડ્રાએ વિદેશ જવા માટે સીબીઆઈ કોર્ટમાં મંજૂરી માગતી કરી અરજી

રોબર્ટ વાડ્રાને જવું છે બિઝનસ ટ્રીપ પર સ્પેન કોર્ટ મંજૂરી આપશે કે નહીં, 12 સપ્ટેમ્બરે નિર્ણય મની લોન્ડ્રિંગ કેસમાં આગોતરા જામીન પર છે રોબર્ટ વાડ્રા સીબીઆઈ કોર્ટમાં રોબર્ટ વાડ્રાએ વિદેશ યાત્રા માટે અરજી દાખલ કરી છે. અદાલત દ્વારા આગોતરા જામીન અરજી આપ્યા બાદ આ બીજી અરજી છે. જામીન આપવા પર તે અદાલતે યાત્રાથી પહેલા કોર્ટની […]

AAP ધારાસભ્ય અલકા લાંબાની કોંગ્રેસમાં વાપસીની શક્યતા, સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબા કોંગ્રેસમાં સામેલ થાય તેવી શક્યતા છે. તેમણે મંગળવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. આમ આદમી પાર્ટીમાં સામેલ થતા પહેલા અલકા લાંબા કોંગ્રેસમાં જ હતા. દિલ્હીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. તેવામાં અલકા લાંબાનું કોંગ્રેસમાં જવું દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ […]

રાહુલ ગાંધીની કાશ્મીર યાત્રા પર માયાવતી બોલ્યા- થોડી રાહ જોઈ લેવી જોઈએ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત વિપક્ષના નેતાઓની કાશ્મીર મુલાકાત પર બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ નિશાન સાધ્યું છે. માયાવતીએ કહ્યું છે કે વગર મંજૂરીએ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓને કાશ્મીર જવું જોઈતું ન હતું. શું આ કેન્દ્ર અને ગવર્નરને રાજકારણનો મોકો આપતા નથી? તમામ પાર્ટીઓએ થોડી રાહ જોઈ લેવી જોઈએ. માયાવતીએ કહ્યું છે કે બાબાસાહેબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code