1. Home
  2. Tag "Shivaji"

महाराष्ट्र सरकार ने शिवाजी के वाघ नख को भारत लाने के लिए समझौते पर हस्ताक्षर किए

नई दिल्ली, 4 अक्टूबर (पीटीआई)।  महाराष्ट्र सरकार ने 17वीं शताब्दी के ‘वाघ नख’ को एक प्रदर्शनी के लिए भारत लाने के वास्ते मंगलवार को लंदन के विक्टोरिया एंड अल्बर्ट (वी एंड ए) संग्रहालय के साथ एमओयू पर हस्ताक्षर किए। इस हथियार के बारे में माना जाता है कि इसका इस्तेमाल छत्रपति शिवाजी महाराज करते थे। […]

ઈતિહાસ સાથે છેડછાડ પુનર્લેખન જરૂરી, શિવાજી, જ્ઞાનેશ્વર, લક્ષ્મીબાઈ, શંકરાચાર્ય વિશે વધુ કંઈ નથી: વેંકૈયા નાયડુ

ઈતિહાસનું પુનર્લેખન જરૂરી ઈતિહાસ સાથે થઈ છે છેડછાડ ઉપરાષ્ટ્રપતિની મહત્વની ટીપ્પણી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દેશમાં ભણાવવામાં આવતા ઈતિહાસ પર સવાલ ઉઠાવ્યો છે. પુણેમાં આયોજીત એક પુરષ્કાર સમારંભ દરમિયાન તેમણે કહ્યુ છે કે ભારતમાં લાંબા સમય સુધી ઉપનિવેશિક શાસન રહેવાને કારણે આપણા ઈતિહાસને તોડીમરોડીને રજૂ કરાયો છે. આવું જાણીજોઈને કરવામાં આવ્યું છે, જેથી ભારતની ખરાબ છબી […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 1 : 712માં સિંધની ગુલામીથી દિલ્હી પર મુસ્લિમ-મુઘલ શાસન અને મરાઠા પ્રભાવ સુધી

આનંદ શુક્લ સનાતન ભારતનો ઈતિહાસ વેદકાળથી રામાયણ-મહાભારતના યુગપરિવર્તનના રસ્તે વિશ્વવિજેતા એલેક્ઝાન્ડર ઉર્ફે સિકંદરનો સામનો કરતા ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યનો સાક્ષી છે. સનાતન કાળથી રાષ્ટ્ર રહેલા ભારત વર્ષને ચાણક્ય દ્વારા કરાયેલા પુન: અખંડતા પ્રાપ્તિના બીજારોપણને ચંદ્રગુપ્ત મૌર્યએ સાકાર કર્યું. તેના લગભગ એક હજાર વર્ષ સુધી ભારતની સામે શક, હૂણ, કુષાણ જેવા આક્રમણખોરો સફળ થયા નહીં અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code