1. Home
  2. Tag "railway"

रेलवे ने लाल कमीज लहराकर रेल दुर्घटना होने से बचाने वाले लड़के को पुरस्कृत किया

नई दिल्ली, 26 सितंबर। पश्चिम बंगाल के मालदा जिले में 12 साल के लड़के ने रेलवे पटरी में दरार देखने के बाद अपनी लाल कमीज लहराकर तेज रफ्तार ट्रेन को क्षतिग्रस्त पटरी को पार करने से रोक दिया, जिससे एक रेल हादसा होने से बाल-बाल बच गया। अधिकारियों ने सोमवार को यह जानकारी दी। अधिकारियों […]

मिजोरम पुल हादसा: रेलवे ने जांच के लिए गठित की चार सदस्यीय कमेटी, एक महीने के भीतर देनी है रिपोर्ट

आइजोल, 25 अगस्त। रेल मंत्रालय ने मिजोरम के आइजोल जिले में एक निर्माणाधीन रेलवे पुल ढहने का कारण पता लगाने के लिए चार सदस्यीय उच्च स्तरीय समिति का गठन किया है। अधिकारियों ने शुक्रवार को यह जानकारी दी। पुल ढहने की घटना में 22 श्रमिकों की मौत हो गई थी। रेल मंत्रालय द्वारा बृहस्पतिवार को […]

राजस्थान : राजकियावास-बोमादरा रेलखंड के बीच अवरुद्घ मार्ग हुआ बहाल

जयपुर, 3 जनवरी। राजस्थान के पाली के पास बांद्रा टर्मिनस-जोधपुर सूर्यनगरी एक्सप्रेस के जोधपुर मंडल के राजकियावास-बोमादरा रेलखंड के मध्य पटरी से उतर जाने के बाद अवरुद्ध हुए रेल मार्ग को दुरुस्त कर रेल यातायात शुरू कर दिया गया है। रेलवे आधिकारिक सूत्रों के अनुसार गाड़ी संख्या 12480 बांद्रा टर्मिनस -जोधपुर सूर्यनगरी एक्सप्रेस जोधपुर मंडल […]

यूपी : रेलमंत्री ने कामाख्या एक्सप्रेस को दिखाई झंडी, गांधी परिवार पर साधा निशाना

लखनऊ, 6 जनवरी। रेलमंत्री अश्विनी वैष्णव से ने आज सुबह करीब 9.50 बजे गोमतीनगर रेलवे स्टेशन से गोमतीनगर-कामाख्या एक्सप्रेस को रवाना किया। इस दौरान उन्होंने बिना नाम लिए गांधी परिवार पर निशाना साधा। रेलमंत्री ने कहा कि यूपी ने बहुत पीएम दिए। एक बड़ा परिवार है जो यूपी को अपना साम्राज्य समझता था, लेकिन अब […]

खुशखबरी: रेल यात्रियों के खुशखबरी, इन स्पेशल ट्रेनों के बढ़ेंगे फेरे, वेटिंग से मिलेगी राहत

लखनऊ, 28 अगस्त। इस बार त्योहारों पर ट्रेन से घर जाने आने वाले यात्रियों के लिए राहत की खबर है। रेलवे प्रशासन ने त्योहार स्पेशल ट्रेनों के फेरों को अगले आदेश तक बढ़ा दिया है। रेलवे के इस कदम से वेटिंग लिस्ट वाले यात्रियों का सफर आसान हो जाएगा। दीपावली पर पंजाब, गुजरात सहित दक्षिण […]

ભારતીય રેલવેને લાગ્યું કોરોનાનું ગ્રહણ, નૂરભાડા અને રેલવેના ભાડામાં વધારો કરાશે ?

દિલ્હીઃ કોરોનાકાળના કારણે ભારતીય રેલવને ભારે નુકસાની થઈ છે. લોકડાઉનને કારણે રેલ વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. તેમજ અનલોકમાં રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે પરંતુ હજુ પણ પુરતી ટ્રેન દોડવવામાં આવતી નથી. દરમિયાન ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનમાં ટિકિટ બુકિંગનો આંકડા ગયા વર્ષની તુલનામાં દૈનિક ધોરણે અઢી લાખ ઓછા છે. નાણાકીય વર્ષ 2020-21માં […]

આજથી શરુ થશે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન – રેલ્વે તહેવારોની સીઝનમાં ખાસ ટ્રેનો દોડાવશે

આજથી શરુ થશે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રેલ્વે તહેવારોની સીઝનમાં ખાસ ટ્રેનો દોડાવશે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચે 28 ઓક્ટોબર થી ખાસ શતાપ્દી એક્સપ્રેસ દોડાવાશે   સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને અનેક જાહેર સ્થળો, ફ્લાઈટ સેવાઓ અને ટ્રેન સેવાઓ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો, ત્યાર બાદ ઘીરે ઘીરે અનલોક થતા અનેક સેવાઓ ચાલુ કરવામાં આવી રહી છે […]

રેલ્વે વિભાગ તહેવારોમાં યાત્રીઓ માટે 15 ઓક્ટોબરથી આવનારા મહિના સુધી 200 જેટલી ખાસ ટ્રેન દોડાવશે

તહેવારો વચ્ચે યાત્રીઓ માટે ટ્રેન શરુ કરાશે 15 ઓક્ટોબરથી આવનારા મહિના સુધી 200 જેટલી ખાસ ટ્રેન દાડોવાશે રેલ્વે બોર્ડના અધ્યક્ષએ વિતેલા દિવસે આ અંગે વાત કરી હતી આ બાબતે કોરોનાની સ્થિતિની સમિક્ષા નક્કી કર્યા બાદ ચોક્કસ નિર્ણય લેવાશે રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ વીકે યાદવએ વિતેલા દિવસે જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વે તહેવારોના સમયમાં 15 […]

ભારતીય રેલ્વે હવે આકાશમાંથી રાખશે નજર – રેલ્વે સંપત્તિના રક્ષણ માટે  ખાસ પ્રકારના નીન્જા ડ્રોન તૈનાત કરાશે

રેલ્વે વિભાગ સતત પ્રiતિની દીશામાં આગળ વધી રહ્યું છે નીન્જા ડ્રોન આકાશમાં તૈનાત કરાશે રેલ્વે સંપત્તીની નજર આ ખાસ ડ્રોન રાખશે રેલ્વે મંત્રીએ ટ્વિટ કરીને આપી જાણકારી કોરોના સંકટમાં ભારતીય રેલ્વે વિભાગ સતત પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે,રેલ્વે વિભાગે આ સમયગાળા દરમિયાન અનેક રેકોર્ડ બનાવ્યા હતા અને અનેક સરહાનિય કાર્ય કરીને પોતાના વિકાસ કાર્યને […]

ખાનગીકરણ મામલે રેલવે મંત્રાલયની સીધી વાત, સોનિયા ગાંધીએ ખોટા તથ્યો કર્યા રજૂ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાયબરેલીથી લોકસભાના સાંસદ સોનિયા ગાંધીએ મંગળવારે લોકસભામાં પોતાના ક્ષેત્રનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોનિયા ગાંધીએ રાયબરેલીમાં રેલવેના કારખાનાના ખાનગીકરણ પર સવાલ ઉઠાવ્યા હતા. સોનિયા ગાંધીએ સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ કરીને ખાનગીકરણનો વિરોધ કર્યો હતો. સોનિયા ગાંધીએ કહ્યું છે કે પંડિત નહેરુ કહેતા હતા કે જાહેર સેવાઓ આધુનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code