1. Home
  2. Tag "pakistan"

કલમ-370 પર પાકિસ્તાન અને કોંગ્રેસના મનસૂબા સફળ થશે નહીં : ગિરિરાજ સિંહ

નવી દિલ્હી: મોદી સરકારમાં પ્રધાન ગિરિરાજ સિંહે કોંગ્રેસ અને પાકિસ્તાન પર કલમ-370 અને કાશ્મીરના મામલે નિશાન સાધ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે કોંગ્રેસીઓની ભાષા સાંભળીને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કોંગ્રેસી પાકિસ્તાનની શહ પર બોલી રહ્યા છે અથવા પાકિસ્તાન કોંગ્રેસીની શહ પર. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે પાકિસ્તાન અને કોંગ્રેસના મનસૂબા ક્યારેય કામિયાબ […]

અનુચ્છેદ-370ને અસરહીન કરવા મામલે આંતરરાષ્ટ્રીય મીડિયાનું વલણ

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ-370ને અસરહીન કરવાના મોદી સરકારના નિર્ણયને વૈશ્વિક મીડિયામાં મોટું પગલું ગણાવવામાં આવ્યું છે. પાકિસ્તાના વિશેષજ્ઞોનું કહેવું છે કે કાશ્મીર આજે પણ આંતરરાષ્ટ્રીય કાયદાની નજરમાં એક વિવાદાસ્પદ ક્ષેત્ર છે. વૈશ્વિક મીડિયા- ધ યુરએશિયન ટાઈમ્સ  (ઈટી ન્યૂઝ)  પ્રમાણે, પાકિસ્તાનીના વડાપ્રધાન ઈમરાનખાને તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેચેપ તૈય્યપ અર્દોઆન અને મલેશિયાના વડાપ્રધાન મહાતિર બિન મોહમ્મદને […]

જનરલ બાજવાની ધમકી, “કાશ્મીરીઓ માટે પાકિસ્તાની સેના કોઈપણ હદે જશે”

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ના હટાવાયાબાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પહેલા પાકિસ્તાનના પ્રધાન ફવાદ ચૌધરીએ ભારત સાથે યુદ્ધ માટે તૈયાર રહેવાની વાત કહી હતી. હવે પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાએ ધમકી આપી છે કે પાકિસ્તાની સેના કાશ્મીરીઓ માટે કોઈપણ હદે જઈ શકે છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે તે કાશ્મીરીઓના સંઘર્ષમાં […]

જમ્મુ-કાશમીરમાંથી 370 હટતા જ પાકિસ્તાનમાં “ગ્રેટર કરાચી”ની માંગ

અનુચ્છેદ 370ના નિયમોની સમાપ્તીથી પાકિસ્તાન બોખલાય ગયુ છે,ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં અંદોરો અંદર ગ્રેટર કરાચીની માંગ ઉઠવા પામી છે. અમેરિકામાં સ્થળાંતર કરનારા મોહાઝિરોનું પ્રતિનિધિત્વ કરનારા એક જૂથે સોમવારે કહ્યું હતું કે પાકિસ્તાનની અંદર એક સ્વાયત્ત ગ્રેટર કરાચીની રચના થવી જોઈએ . આ જૂથ, તમામ જાતિ સંસ્થાઓ અને પ્રદેશો કે જે પાકિસ્તાનના પ્રદેશનો ભાગ છે, માટે […]

LoC પર ઘૂસણખોરીની નિષ્ફળ કોશિશ, સેનાએ 5થી6 આતંકીઓને ખદેડયા

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને નાબૂદ કરવાના અને રાજ્યના પુનર્ગઠન કરવાના નિર્ણય વચ્ચે એલઓસી પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી છે. જો કે આ કોશિશને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે. ભારતીય સેના પ્રમાણે, માછિલ સેક્ટરમાં ગત રાત્રે અઢી વાગ્યે પાંચથી છ આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. ભારતીય સીમામાં આ આતંકવાદીઓ 500 મીટર સુધી ઘૂસી […]

આર્ટિકલ 370: 2014માં જ રામ માધવે કહ્યુ હતુ પીઓકે પણ લઈ લઈશું, પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારીનો દાવો

ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈકમિશનર અબ્દુલ બાસિતે કહ્યુ છે કે જ્યારે તેઓ ભારતમાં કામ કરી રહ્યા હતા, તો ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે તેમને કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એ સમાપ્ત થશે. ભારત પીઓકે પણ પાકિસ્તાન પાસેથી પાછું લેશે. જમ્મુ-કાશ્મીરને મળનારા વિશેષાધિકારોની સમાપ્તિના નિર્ણય બાદ પાકિસ્તાનમાં જોરદાર પ્રતિક્રિયા થઈ છે. પાકિસ્તાનમાં એક ટેલિવિઝન ચેનલના કાર્યક્રમમાં […]

આર્ટિકલ 370નો મામલો: પાકિસ્તાનમાં આજે સંસદનું સંયુક્ત સત્ર, ત્રણેય સૈન્ય પ્રમુખો હાજર

ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીર પર મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાની રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વીએ મંગળવારે પાકિસ્તાની સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન તમામ સૈન્ય પ્રમુખોને પણ બોલાવવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા, પાકિસ્તાની વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાન, પાકિસ્તાની નૌસેનાના પ્રમુખ […]

પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે તાલિબાનોની મદદથી નવો “કાશ્મીર પ્લાન”

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાવાળી કલમો-370 અને અનુચ્છેદ-35-એના ખાત્માના કેન્દ્ર સરકારના નિર્ણય વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ સરકારને સાવધાન કરી છે કે આગામી દિવસોમાં કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદી ઘટનાઓમાં તીવ્રતા આવી શકે છે. તેના માટે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય તાલિબાનોની મદદ લેશે. અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી રવાનગી બાદ તાલિબાનોનો અહીં દબદબો વધવાનો છે. પરંતુ પાકિસ્તાનની સેનાની મદદથી ભારતમાં […]

કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં હશે 20 જિલ્લા, લડાખમાં હવે 2 જિલ્લા

શ્રીનગર: રાષ્ટ્રપતિએ નોટિફિકેશન જાહેર કરીને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ-370ને સમાપ્ત કરી દીધી છે. એટલે કે અનુચ્છેદ-370 ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને સમાપ્ત કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કર્યો હતો. નવા સરકારી આદેશ પ્રમાણે, હવે જમ્મુ-કાશ્મીરમાં 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. માત્ર એક ખંડ પ્રભાવી રહેશે. બીજો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code