1. Home
  2. Tag "pakistan"

ગઝનવી, ઘોરી, બાબર, અબ્દાલી, તૈમુર મિસાઈલનું નામકરણ પાકિસ્તાની મજહબી જેહાદી ઉન્માદનું પ્રતિબિંબ

– આનંદ શુક્લ પાકિસ્તાન મજહબી ઉન્માદી ઈસ્લામિક દેશ ગઝનવી, ઘોરી, બાબાર, અબ્દાલી, તૈમુર પાકિસ્તાની મિસાઈલોભારત અને હિંદુ વિરોધી માનસિકતાને ન્યાયોચિત્ત ઠેરવવાની કોશિસ એટલે જિન્નાવાદી નકલી પાકિસ્તાની રાષ્ટ્રવાદ પાકિસ્તાનનો ઉદભવ અને અસ્તિત્વ ભારત અને હિંદુ વિરોધની વિચારધારા અને રંજાડવાની લાગણીઓ પર થયું છે. પાકિસ્તાનને બન્યાને 72 વર્ષનો સમયગાળો વિતી ચુક્યો છે. પરંતુ પાકિસ્તાનના શાસકો, પાકિસ્તાની સેના […]

એક તરફ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ, બીજી તરફ પાકિસ્તાન દ્વારા મેંઢરમાં શસ્ત્રવિરામ ભંગ

પુંછના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ પાકિસ્તાન દ્વારા મેંઢર સેક્ટરમાં મોર્ટાર શેલિંગ ભારતીય સેના દ્વારા આકરી વળતી કાર્યવાહી પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પુંછના મેંઢર સેક્ટરમાં ફાયરિંગ થઈ રહ્યું છે. પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ દરમિયાન કરાયેલા ફાયરિંગમાં મોર્ટાર શેલિંગ પણ કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનની નાપાક હરકતને આકરો જવાબ આપવામાં […]

નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા : ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

પાકિસ્તાન સંદર્ભે ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનો દાવો નવેમ્બર સુધીમાં પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા ઈમરાનથી આઈએસઆઈ અને પાકિસ્તાની સેના નાખુશ જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયને કારણે પાકિસ્તાનમાં ખળભળાટ છે. પાકિસ્તાન પોતાના ઘરઆંગણાના મોરચાઓ પર ઘેરાઈ રહ્યું છે. પાકિસ્તાન ભારતને લઈને પ્રતિબંધ લગાવી રહ્યું છે, પરંતુ તેમા નુકસાન તેનું જ થઈ રહ્યું છે. હવે પાકિસ્તાનમાં મચેલી હલચલની […]

કાશ્મીર ભારતનું, પાકિસ્તાન સાથે માત્ર PoK પર થશે વાત: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ટીપ્પણી કાશ્મીર ભારતનું અભિન્ન અંગ પાકિસ્તાન સાથે માત્ર પીઓકે પર વાત નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ બાદ હવે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મામલો ઉઠાવ્યો છે. વિશાખાપટ્ટનમ ખાતે નૌસેના વિજ્ઞાન અને તકનીકી પ્રયોગશાળાના સુવર્ણ જયંતી સમારંભમાં વેંકૈયા નાયડુએ કહ્યુ હતુ કે હવે […]

કલમ-370ને હટાવવી ગણાવી પીએમ મોદીની ભૂલ, ઈમરાને ભારતને આપી પરમાણુ હુમલાની ધમકી

નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કાશ્મીર મામલા પર સોમવારે પોતાના રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. ઈમરાન ખાને કહ્યુ છે કે અનુચ્છેદ-370ને હટાવીને મોદીએ મોટી ભૂલ કરી દીધી છે. તેનાથી કાશ્મીરના લોકોને આઝાદ થવાનો વધુ મોકો મળી ગયો છે. આ મામલાને અમે દુનિયાની સામે ઉઠાવી દીધો છે. આ મામલો હવે દુનિયાની સામે આવી ગયો છે. જે […]

‘ઈમરાન ખાન સાહબ જ્યાદા ટાંગ મત અડાઓ! યે બડે સાંડો કા ખેલ હૈ’: કુમાર વિશ્વાસ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફ્રાંસના શહેર બિઆરિત્ઝ ખાતે મુલાકાત કરી છે. વાતચીતનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. ટ્રમ્પની હાજરીમાં પીએમ મોદીએ કાશ્મીર મામલે ખુલીને પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તમામ મુદ્દા દ્વિપક્ષીય છે, કોઈ ત્રીજા દેશને કષ્ટ આપવા ઈચ્છતા નથી. અમે દ્વિપક્ષીય […]

6 ઈસ્લામિક દેશોએ પીએમ મોદીને આપ્યું સર્વોચ્ચ સમ્માન, મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનને નકાર્યું

પીએમ મોદી તાજેતરમા ગલ્ફ દેશોની મુલાકાતે હતા. અહીં તેમને યુએઈ અને બહરીન જેવા ઈસ્લામિક દેશો સાથે ભારતના કૂટનીતિક સંબંધોને આગળ વધાર્યા છે. આ દેશોની સાથે ભારતના સંબંધોને મજબૂત કરવાના મામલાને તમે એવી રીતે સમજી શકો છો કે બંને દેશો દ્વારા ભારતના પીએમને તેમના દેશોના સર્વોચ્ચ સમ્માનથી નવાજવામાં આવ્યા છે. એક તરફ જ્યાં વડાપ્રદાન મોદીને શનિવારે […]

370ને હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. જસ્ટિસ એન. વી. રમન્નાએ ક્હ્યુ છે કે અમે આ મામલાની તાત્કાલિક સુનાવણી કરશુ નહીં. તો અરજદાર એમ. એલ. શર્માના વકીલ બિમલ જૈદે અરજીની નકલ નહીં આપવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે […]

આતંકી હાફીઝ સઈદ સાથે ઈમરાન ખાનના લાહોરમાં પોસ્ટરો લાગ્યાઃ આતંકી એજન્ડાનો પર્દાફાશ

પાકિસ્તાનનાં મંત્રી ઇમરાન ખાન ભલે દુનિયાભરમાં ફરી ફરીને પોતાને અને પાકિસ્તાન સરકારને પાક સાફ ગણાવે અને ભારત વિરુદ્ધ અન્ય દેશોને ભડકાવે, પરંતુ હવે તો તેઓ સમગ્ર દુનિયા સામે ખુલ્લા પડી ગયા છે. મુંબઇ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદના બાજુમાં ઈમરાન ખાનના ફોટો વાળા પોસ્ટરો પાકિસ્તાનમાં લાગ્યા છે. પાકિસ્તાની પત્રકારોએ આ પોસ્ટરનો ફોટો સોશિયલ મીડિયા […]

તમિલનાડુમાં લશ્કરના 6 આતંકીની ધૂસપેઠ,એલર્ટ પછી ચેન્નઈમાં સુરક્ષા વધારાઈ

કાશ્મીરમાં જ્યારથી કલમ 370ને મોદી સરકારે હટાવી છે ત્યારથી જ પાકિસ્તાન અવનવા પેતરા અજમાવી રહ્યું છે,પાકિસ્તાન કોઈ પણ રીતે ભારતદેશની જનતાની શાંતિને ખંડીત કરવાના રસ્તાઓ શોધતી રહે છે, પણ તે વાત અલગ છે કે પાકિસ્તાનને તેમાં સફળતા મળતી નથી ત્યારે પાકિસ્તાનના આંતકવાદી સંગઠનો પણ ભારત પર રોષે ભરાયા છે અને હુમલાના ફીરાકમાં છે. ત્યારે મળતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code