1. Home
  2. Tag "pakistan"

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત- કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન- એક જવાન શહીદ

પાકિસ્તાનની નારાક હરકત કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન એક ભારતીય જવાન થયો શહીદ મોડી રાતે પાકિસ્તાન દ્રારા ગોળીબાર કરવામાં આવ્યો પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર દેશની સરહદ પર પોતાના નાપાક ઈરાદાને અન્જામ આપવાના પ્રયત્નમાં લાગ્યું હોય છે,પાકિસ્તાન દ્રારા કેટલીક વાર સીઝફારયનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે ત્યારે મોડી રાત્રે ફરી પાકિસ્તાને તેના નાપાક કૃત્યને અંજામ આપ્યો હતો […]

ભવિષ્યમાં પાકિસ્તાની બાળકો કાશ્મીર વિશે ખાસ નહીં જાણી શકે, કેમ? તો વાંચો તેનું કારણ અહિંયા..

નહીં સુધરે પાકિસ્તાન! આવનારી પેઢી રહી જશે અનેક જાણકારીથી વંચિત સાચી માહિતી બતાવતી પુસ્તકો પર લગાવ્યો પ્રતિબંધ અમદાવાદ: પાકિસ્તાન આમ તો ભારત સાથે કાશ્મીરને લઈને અનેક વાર વિવાદ અને ઝઘડા કરતું રહે છે પણ પાકિસ્તાન દ્વારા હવે એવું પગલું લેવામાં આવ્યું છે જેનાથી પાકિસ્તાનની આવનારી પેઢી કદાચ કાશ્મીર વિશે ખાસ જાણી શક્શે નહીં. પાકિસ્તાનના પંજાબ […]

હૈદરાબાદના નિઝામના ફંડ પરનો પાકિસ્તાનનો દાવો બ્રિટિશ કોર્ટે નકાર્યો, ભારતની તરફેણમાં ચુકાદો

1948ના ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદનો અંત બ્રિટિશ કોર્ટે ભારતની તરફેણમાં આપ્યો ચુકાદો 35 મિલિયન પાઉન્ડના નિઝામના ફંડનો મામલો બ્રિટિશ હાઈકોર્ટના ન્યાયાધીશે બુધવારે ભારતની તરફેણમાં ચુકાદો આપતા દશકાઓ જૂના કાયદાકીય વિવાદમાં પાકિસ્તાનના દાવાને નકાર્યો છે. 1947માં ભારતના વિભાજન વખતે હૈદરાબાદના નિઝામના લંડનની બેંકમાં જમા કરાવવામાં આવેલા ફંડ પરના પાકિસ્તાનના દાવાને બ્રિટિશ કોર્ટે નામંજૂર કર્યો છે. 1948માં બ્રિટનની […]

પાકિસ્તાન સાથે ડિફેન્સ ડીલના મામલામાં ફ્રાંસના ભૂતપૂર્વ PM-સંરક્ષણ પ્રધાન પર ચાલશે ટ્રાયલ

ફ્રાંસના ભૂતપૂર્વ પીએમ બલાદુર પર ચાલશે કેસ પાકિસ્તાન સાથે ડિફેન્સ ડીલ સામે થયો છે કેસ 1990માં સામે આવ્યો હતો લાંચનો મામલો ફ્રાંસના ભૂતપૂર્વ વડાપ્રધાન એદુઅર્દ બલાદૂર પર પાકિસ્તાન સાથે એક શસ્ત્ર સોદાના મામલામાં ટ્રાયલ ચાલશે. 1990માં થયેલી સબમરીનની ડીલમાં બલાદુર પર લાંચ લેવાનો આરોપ છે. બુધવારે પેરિસની એક અદાલતે 90 વર્ષના ભૂતપૂર્વ વડાપ્રધાન પર કેસ […]

પાકિસ્તાનથી ડ્રોન મારફત સપ્લાય થયા હતા હથિયાર , NIA કરશે આ મામલે તપાસ

પંજાબના તરનતારનમાં પાકિસ્તાની ડ્રોનથી હથિયાર સપ્લાય કરવાના કેસમાં એનઆઈએ હવે તપાસ કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહમંત્રાલયે આ સંપૂર્ણ તપાસ એનઆઈએને સોંપી છે. એનઆઈએની ટીમ ટૂંક સમયમાં ઘટના સ્થળે પોહંચીને સમગ્ર મામલાની તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે,પંજાબ પોલીસે તરનતારનમાં ભિખીવિંદ રોડ પર છબાલ વિસ્તારમાં આવેલા ચોખાના ગાડાઉનમાંથી અડધું બળીગયેલું ડ્રોન મળી આવતા તેને ઝપ્ત […]

પાકિસ્તાની અભિનેત્રીએ કાશ્મીર પર બોલવાનો કર્યો ઈન્કાર, સોશયલ મીડિયા પર બબાલ

મેહવિશ હયાતનો કાશ્મીર પર બોલવાનો ઈન્કાર પાકિસ્તાની ટ્રોલર્સ દ્વારા ટ્રોલ થઈ રહી છે પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાતના મામલે સોશયલ મીડિયા પર બબાલ પાકિસ્તાનની મશહૂર અભિનેત્રી મેહવિશ હયાતને સોશયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. આવું એટલો માટે થઈ રહ્યું છે, કારણ કે અભિનેત્રીએ કાશ્મીર મુદ્દા પર કંઈપણ કહેવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે. તેને […]

કરતારપુર કોરિડર પર મનમોહનસિંહ સ્વીકારશે નહીં પાકિસ્તાનનું આમંત્રણ : સૂત્ર

મનમોહનસિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનમાં આમંત્રિત કરાય તેવી શક્યતા પાકિસ્તાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત નહીં કરે મનમોહનસિંહ પાકિસ્તાનનું આમંત્રણ નહીં સ્વીકારે તેવી શક્યતા નવી દિલ્હી: પાકિસ્તાન તરફથી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારંભમાં બોલાવવા પર તેમના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે જો કોઈપણ વિદેશી નિમંત્રણ સરકારી સ્તર પર મળે છે, તો […]

પાકિસ્તાનના ‘K2’ પ્લાનને નિષ્ફળ કરવા માટે મોદી સરકારે ઉઠાવ્યા આ પગલા

કાશ્મીર-ખાલિસ્તાન મામલે પાકિસ્તાનનો કે-2 પ્લાન કેન્દ્ર સરકાર પાકિસ્તાની કે-2 પ્લાનને બનાવશે નિષ્ફળ બિઅંતસિંહની હત્યાના મુખ્ય ષડયંત્રકારીની ફાંસીની સજા રદ્દ આઠ શીખ કેદીઓને મુક્ત કરવા અને પંજાબના ભૂતપૂર્વ સીએમ બેઅંત સિંહની 1995માં હત્યાના મુખ્ય ષડયંત્રકારી બલવંતસિંહ રાજાઓઆનાની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાના કેન્દ્ર સરકારના નિર્ણય કોઈ ખાસ યોજના તરફ ઈશારો કરે છે. એક વરિષ્ઠ અધિકારીનું માનીએ, […]

UNGAમાં ચીન પાકિસ્તાનના પગલે, ભારતે જમ્મુ-કાશ્મીર, લડાખના સંદર્ભો સામે વ્યક્ત કર્યો વાંધો

યુએનજીએમાં પાકિસ્તાનની ભાષા બોલ્યું ચીન ચીને કાશ્મીરના મામલે યુએનજીએમાં કરી ટીપ્પણી ભારતીય વિદેશ મંત્રાલયોએ સંદર્ભો સામે લીધો વાંધો ચીને યુએનજીએમાં પાકિસ્તાનના પગલે ચાલીને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે યુએનજીએમાં ચીનના જમ્મુ-કાશ્મીર, લડાખના સંદર્ભો સામે વાંધો વ્યક્ત કર્યો છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ છે […]

UNમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું-કહ્યું,”અલ કાયદા- ISIS આતંકીઓને પેન્શન આપે છે”

સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને સખ્ત વળતો જવાબ આપ્યો છે,શુક્રવારે ઈમરાન ખાને સંયૂક્ત રાષ્ટ્રમાં ભારત પર કાશ્મીરની જનતા પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે શુક્રવારના રોજ ભારતે તેનો મૂહતોડ જવાબ આપ્યો છે. સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ સચિવ વિદિશઆ મૈત્રાએ કહ્યું કે ઈમરાન ખાને સંયૂક્ત રાષ્ટ્રમા મંચનો ખોટો ઉપયોગ કર્યો છે,આતંકવાદને લઈને ભારતે પાકિસ્તાન પર અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code