1. Home
  2. Tag "ncp"

पीएम मोदी व शरद पवार की मुलाकात पर नवाब मलिक बोले – नदी के दो छोर कभी मिल नहीं सकते

मुंबई, 17 जुलाई। संसद के मॉनसून सत्र की शुरुआत से ठीक दो दिन पहले राष्ट्रीय राजधानी दिल्ली में प्रधानमंत्री नरेंद्र मोदी के आवास पर उनसे राष्ट्रवादी कांग्रेस पार्टी (एनसीपी) के मुखिया शरद पवार की मुलाकात को लेकर महाराष्ट्र के राजनीतिक गलियारों में अटकलों का दौर तेज हो गया है। हालांकि राज्य में सत्तारूढ़ महाविकास अघाड़ी सरकार […]

महाराष्ट्र : भाजपा विधायकों ने सदन की सीढ़ियों पर लगाई प्रतिरूप विधानसभा, कालिदास बने स्पीकर

मुंबई, 6 जुलाई। कार्यवाहक स्पीकर भास्कर जाधव के साथ कथित तौर पर अभद्र आचरण के आरोप में महाराष्ट्र विधानसभा से भारतीय जनता पार्टी (भाजपा) के 12 विधायकों के निलंबन के खिलाफ पार्टी ने मंगलवार को राज्यव्यापी प्रदर्शन शुरू कर दिया। इसी क्रम में भाजपा ने सदन की सीढ़ियों पर प्रतिरूप विधानसभा यानी समानांतर सदन बनाकर काम […]

મોટો ખુલાસો: એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ દાઉદ ગેંગની કંપનીમાં રોકાણકાર, ઈકબાલ મિર્ચી સાથે જોડાયેલા છે તાર

પ્રફુલ્લ પટેલ સામે વધુ ગંભીર આરોપ ઈકબાલ મિર્ચીના નજીકના બે લોકોને કર્યા એરેસ્ટ ઈડી દ્વારા કરવામાં આવી છે કાર્યવાહી એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલને લઈને મોટો ખુલાસો થયો છે. આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ સાથે તેમના તાર જોડાયેલા હોવાની વાત સામે આવી છે. શુક્રવારે (11 ઓક્ટોબર, 2019ના રોજ) ઈડીએ દાઉદ ઈબ્રાહીમ અને તેના નજીકના ઈકબાલ મિર્ચીની સાથે જોડાયેલા […]

21 ઓક્ટોબરે ચૂંટણી : મહારાષ્ટ્રનો રાજકીય મિજાજ અને ચૂંટણી સમીકરણ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું એલાન મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે થશે મતદાન મહારાષ્ટ્ર અને હરિયાણામાં 24 ઓક્ટોબરે થશે મતગણતરી મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓનું આજે એલાન થઈ ગયું છે. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણી પંચના એલાન સાથે જ બંને રાજ્યોમાં ચૂંટણી આચારસંહીતા લાગુ થઈ ચુકી છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના […]

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે શરદ પવારનું એલાન, 125-125 બેઠકો પર લડશે કોંગ્રેસ-એનસીપી

કોંગ્રેસ-એનસીપી ગઠબંધને 38 બેઠકો સાથીપક્ષોને આપી 10 સપ્ટેમ્બરે શરદ પવારે કરી હતી સોનિયા ગાંધી સાથે મુલાકાત સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શરદ પવારે કર્યું એલાન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ચુકી છે. એનસીપીના સુપ્રીમો શરદ પવારે કહ્યુ છે કે કોંગ્રેસ અને એનસીપી 125-125 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે 38 […]

ભૂતપૂર્વ કોંગ્રેસી પ્રધાન અબ્દુલ સત્તાર શિવસેનામાં થયા સામેલ

અબ્દુલ સત્તાર શિવસેનામાં સામેલ પૂર્વ કોંગ્રેસી પ્રધાન છે અબ્દુલ સત્તાર મહારાષ્ટ્રમાં થોડા દિવસોમાં યોજાશે ચૂંટણી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અબ્દુલ સત્તાર સોમવારે શિવસેનામાં સામેલ થઈ ગયા છે. ઔરંગાબાદ જિલ્લાની સિલોદ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા સત્તાર અહીં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને તેમની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા છે. તેમણે આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના […]

નારાયણ રાણેના વિશ્વાસુ કાલીદાસ કોલંબકર, એનસીપીના ત્રણ નેતા ભાજપમાં થશે સામેલ

મુંબઈ: મહારાષ્ટ્રમાં એનસીપીના ત્રણ નેતાઓ અને રાજ્યમાં કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાને પોતપોતાની પાર્ટીઓને છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે. એનસીપીના મુંબઈ પ્રદેશ પ્રમુખ સચિન અહીરના શિવસેનામાં જોડાયાના એક દિવસ બાદ મહારાષ્ટ્રમાં નવો રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. એનસીપીની મહિલા વિંગના રાજ્ય ખાતેના અધ્યક્ષ ચિત્રા વાઘ, એનસીપીના ધારાસભ્ય વૈભવ પિચાડ અને જ્યોતિ કાલાણી પણ ભાજપમાં જોડાશે. આ સિવાય […]

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી માટે ખરાબ સમાચાર, 25 ધારાસભ્યોના ભાજપમા જોડાવાની શક્યતા!

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીને મોટો આંચકો લાગવાની શક્યતા છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ગિરીશ મહાજને દાવો કર્યો છે કે કોંગ્રેસઅ ને એનસીપીના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે અને 17 જૂનથી શરૂ થનારા વિધાનસભા સત્ર પહેલા આ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની શક્યતા છે. આના સિવાય તેમણે મહારાષ્ટ્રને કોંગ્રેસ મુક્ત કરવાની પણ વાત કહી છે. તેમણે કહ્યુ […]

IAS અધિકારીનું વિવાદીત ટ્વિટ “થેંક્સ યૂ ગોડસે 30.1.48 માટે”!, NCPએ કરી સસ્પેન્ડ કરવાની માગણી- વિવાદીત ટ્વિટ ડિલિટ

નવી દિલ્હી: આઈએએસ અધિકારી નિધિ ચૌધરી મહાત્મા ગાંધીને લઈને કરવામાં આવેલા ટ્વિટને લને વિવાદોમાં ફસાયા છે. એનસીપીએ તેમને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. આઈએએસ અધિકારી નિધિ ચૌધરીએ મહાત્મા ગાંધી પર ટ્વિટ કરતા લખ્યું છે કે 150 વર્ષથી અસાધારણ ઉત્સવ વર્ષ ચાલી રહ્યું છે. આ યોગ્ય સમય છે, જ્યારે આપણે તેમને ચહેરો નોટો પરથી હટાવી દઈએ. […]

Shankersinh Vaghela expected to join NCP

Shankersingh Vaghela, former Chief Minister of Gujarat and Congress chief, likely to join Sharad Pawar’s Nationalist Congress Party (NCP) on 29th January. Vaghela resigned from Congress before the State Assembly election in 2017. He later helped BJP in the Rajya Sabha elections. Vaghela was unhappy with the BJP and he wanted to make his own […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code