1. Home
  2. Tag "National news"

કિષ્કિંધામાં હનુમાનજીની વિરાટ પ્રતિમા સ્થાપિત કરાશે

ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરાશે આ મૂર્તિ માટે અંદાજીત 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે આ માટે હનુમંત જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટની રચના કરાઇ કિષ્કિંધા: ભગવાન રામના અનન્ય ભક્ત હનુમાનજીની સૌથી મોટી પ્રતિમા તેમના જન્મસ્થળ પંપાપુર-કિષ્કિંધા (કર્ણાટક)માં સ્થાપિત કરવામાં આવશે. હનુમાનજીની આ મૂર્તિ 215 મીટર ઊંચી હશે. આ મૂર્તિ માટે અંદાજીત […]

PM મોદીનો ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ થયો ચરિતાર્થ, તહેવારોમાં ખાદીનું રેકોર્ડ બ્રેક વેચાણ

પીએમ મોદીનો આત્મનિર્ભર ભારત-લોકલ ફોર વોકલનો સંકલ્પ હવે થઇ રહ્યો છે ચરિતાર્થ દિવાળીના તહેવારો દરમિયાન સૌથી વધુ ખાદીનું વેચાણ થયું છે માત્ર 40 દિવસમાં 4 વખત 1 કરોડથી વધુનું વેચાણ નોંધાયું નવી દિલ્હી: પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલના સંકલ્પ હેઠળ દેશવાસીઓ પણ હવે આ દિશા તરફ વળ્યા છે અને ધીરે ધીરે દેશમાં […]

ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું કરશે શક્તિ પ્રદર્શન

ચીનની સાથે વધતા તણાવ વચ્ચે ભારત પોતાની સૈન્ય તાકાત સતત વધારી રહ્યું છે ભારત આ મહિનાના અંત સુધીમાં બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલની મારક ક્ષમતાનું કરશે પરીક્ષણ DRDO આ મહિનાના અંત સુધીમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કરશે નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત દરેક મોરચે પોતાને મજબૂત કરવાના તમામ પ્રયાસો કરી રહ્યું […]

‘માલાબાર’ યુદ્વાભ્યાસનું બીજુ ચરણ આજથી થશે શરૂ, ભારતની સાથે QUAD દેશો કરશે શક્તિ પ્રદર્શન

ભારતીય નૌસેના વધુ એક વખત પોતાની ક્ષમતાનો દુશ્મનોને આપશે પરચો ભારતીય નૌસેનાનાં યુદ્વાભ્યાસ ‘માલાબાર’નું બીજુ ચરણ આજથી શરૂ થશે ઉત્તર અરબ સાગરમાં આજથી 20 નવેમ્બર સુધી યુદ્વાભ્યાસ યોજાશે નવી દિલ્હી: ભારતીય નૌસેના વધુ એક વખત તેની ક્ષમતાનો દુશ્મનોને પરચો આપશે. ભારતીય નૌસેનાનાં યુદ્વાભ્યાસ ‘માલાબાર’નું બીજુ ચરણ મંગળવારના ઉત્તરી અરબ સાગરમાં શરૂ થશે. જેમાં ભારતીય નૌસેનાનાં […]

અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધારે અઘરું બનશે, સિટિઝન ટેસ્ટમાં કરાયો ફેરફાર

હવે અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે હવે USCIS દ્વારા તેની સિવિક્સ ટેસ્ટમાં ફેરફારો કરવામાં આવ્યા ઇમિગ્રેશન નિષ્ણાતો અનુસાર આ ટેસ્ટ વધારે અઘરી હશે મુંબઇ: જો કોઇ વ્યક્તિએ હવે અમેરિકાની નાગરિકતા મેળવવી હશે તો હવે વધુ મહેનત કરવી પડશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા તેની સિવિક્સ ટેસ્ટમાં ફેરફારો કરવામાં આવ્યા છે. […]

નીતીશ કુમાર આજે 7મી વખત લેશે મુખ્યમંત્રી પદના શપથ, 2 નવા નાયબ મુખ્યમંત્રી પણ શપથ ગ્રહણ કરશે

આજથી બિહારની કમાન ફરીથી નીતિશ કુમાર સંભાળશે આજે બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર સાતમી વખત લેશે શપથ તેમના સિવાય અન્ય બે નાયબ મુખ્યમંત્રી પણ શપથ લે તેવી શક્યતા પટના:  આજે ફરીથી બિહારની કમાન નીતિશ કુમાર સંભાળશે. બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર સાતમી વખત શપથ લેશે. આજે સાંજે શપથવિધી સમારોહ યોજાશે. આપને જણાવી દઇએ કે રવિવારે […]

જેસલમેરમાં PM મોદીનું સંબોધન, ભારતની સૈન્ય શક્તિ સામે કોઇપણ ટકી નહીં શકે

પીએમ મોદીએ જેસલમેરમાં ભારતીય સેનાના સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી તેઓની સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવત, થલ સેનાધ્યક્ષ મનોજ નરવણે પણ હાજર રહ્યા પીએમ મોદીએ સેનાને સંબોધન પણ કર્યું જેસલમેર: પીએમ મોદી દર વર્ષે સૈનિકો સાથે પોતાની દિવાળીની ઉજવણી કરી છે. આજ અંતર્ગત આ વખતે તેઓ દિવાળીની ઉજવણી કરવા માટે જેસલમેરમાં લૌંગેવાલામાં પહોંચ્યા […]

ખુશખબર! આગામી મહિને કોરોનાની રસીના 10 કરોડ ડોઝ આવી શકે છે

દેશની સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીએ આપ્યા સારા સમાચાર આવતા મહિને કોરોના વેક્સીનના 10 કરોડ ડોઝ તૈયાર થઇ જવાનો દાવો 50 કરોડ ભારત માટે અને 50 કરોડ અન્ય દક્ષિણ એશિયન દેશો માટે હશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે સૌ કોઇ કોરોના વેક્સીનની રાહ જોઇ રહ્યા છે ત્યારે દેશની સૌથી મોટી […]

પાકિસ્તાનની અવળચંડાઇને ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, 20 સૈનિકોને ઠાર માર્યા

પાકિસ્તાને સીઝફાયરથી કરેલી અવળચંડાઇનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ પાકિસ્તાનના 20 સૈનિકોને ઠાર માર્યા ભારતના ગોળીબારમાં પાકિસ્તાની સેનાના બંકર, ફ્યુલ ડેપો અને લોન્ચ પેડ નષ્ટ શ્રીનગર: આતંકીઓને શરણ આપતું પાકિસ્તાન સતત તેની અવળચંડાઇ દોહરાવી રહ્યું છે. દિવાળી જેવા તહેવારોના દિવસોમાં પણ પાકિસ્તાનને પોતાની અવળચંડાઇ ચાલુ રાખતા સીમા ઉપર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને LOCને […]

કુદરતી આપત્તિથી પ્રભાવિત દેશના 6 રાજ્યોને આર્થિક સહાય અપાશે

કેન્દ્ર સરકારે પૂર પ્રભાવિત રાજ્યો માટે લીધો મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકારે પૂર પ્રભાવિત 6 રાજ્યો માટે આર્થિક સહાયનું કર્યું એલાન NDRF હેઠળ 6 રાજ્યોને 4,381.88 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરાશે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય સમિતિએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ NDRF હેઠળ 6 રાજ્યોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code