1. Home
  2. Tag "muslim"

ટ્રિપલ તલાક બિલ Live Updates: લોકસભામાં ચર્ચા શરૂ, ખરડો સિલેક્ટ કમિટીને મોકલવાની વિપક્ષની માગણી

મોદી સરકારે ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું છે. આ બિલ પર ચર્ચાની શરૂઆત કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કરી છે. રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ઈસ્લામિક દેશોમાં ટ્રિપલ તલાકને લઈને પરિવર્તનો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે અમે ટ્રિપલ તલાકના મામલામાં ન્યાય અપાવીને રહીશું. રવિશંકર પ્રસાદે એકસૂરમાં ગૃહમાંથી ટ્રિપલ તલાક બિલને મંજૂર કરવાની […]

બ્રિટનના નવા પીએમ બોરિસ જોનસનના ઈસ્લામ પર 7 વિવાદીત નિવેદન

લંડનના ભૂતપૂર્વ મેયર બોરિસ જોનસન યુકેના નવા વડાપ્રધાન હશે. તેમણે વડાપ્રધાન પદની રેસમાં હાલના વિદેશ પ્રધાન જેરેમી હંટને હરાવ્યા છે. જોનસનને બ્રિટનની સત્તારુઢ કંઝર્વેટિવ પાર્ટીના નેતા પદ માટે થયેલી ચૂંટણીમાં 66 ટકા વોટ મળ્યા હતા. બોરિસ જોનસનને બ્રિટનના ટ્રમ્પ પણ કહેવામાં આવે છે. ત્યાં સુધી કે યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના શુભેચ્છા સંદેશામાં કહ્યુ […]

સેન્સસના રાજ્યવાર આંકડાના આધારે લઘુમતી સમુદાય ઘોષિત કરવાની સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલની એક અરજીમાં મદદ માંગી છે. નેશનલ ડેટાના સ્થાને સ્ટેટ વાઈસ વસ્તીગણતરીના આંકડાના આધારે લઘુમતી સમુદાયની ઘોષણા કરવાની માગણીને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી મામલે સુપ્રીમ કોર્ટે અટોર્ની જનરલની મદદની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને જસ્ટિસ દીપક ગુપ્તા […]

કોંગ્રેસમાં મુસ્લિમોની અવગણનાનો પાર્ટીના મુસ્લિમ સાંસદનો આરોપ!

અહમદ પટેલ અને ગુલામ નબી આઝાદ જેવા મુસ્લિમ નેતાઓ ધરાવતી અને સતત મુસ્લિમોની તરફદારીને સેક્યુલારિઝમ ગણાવનારી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ હુસૈન દલવઈએ પોતાની પાર્ટી પર લગાવેલા આરોપો બેહદ ચોંકાવનારા છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે બનનારી સમિતિઓમાં મુસ્લિમોના ઓછા પ્રતિનિધિત્વને લઈને ચિંતા વ્યક્ત કરતા હુસૈન દલવઈએ કહ્યુ છે કે કોંગ્રેસનું નેતૃત્વ મુસ્લિમ બહુલ વિસ્તારોમાં મુસ્લિમ નેતાઓની […]

યુપીના મુરાદાબાદમાં દલિતોના વાળ કાપવાનો ઈન્કાર કરનાર 3 મુસ્લિમ હજામો પર FIR

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ભોજપુરમાં દલિતોએ પોલીસ ફરિયાદ કરી છે કે મુસ્લિમોના સલમાની સમુદાય કે જેને પહેલા હજામ તરીકે ઓળખવામાં આવતા હતા, તેમણે દલિતોના વાળ કાપવાનો અને દાઢી કરવાનો ઈન્કાર કર્યો છે. આ મામલામાં પીપલસાના ગામના ત્રણ મુસ્લિમ હજામો વિરુદ્ધ રવિવારે 14મી જુલાઈએ એસસી-એસટી એટ હેઠળ નામજદ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે […]

વસ્તી દિવસ: ભારતીય ઉપખંડમાં મુસ્લિમ વસ્તી વિસ્ફોટથી ખોરવાતી રિલિજિયસ ડેમોગ્રાફી, 2081માં હિંદુઓ થઈ જશે લઘુમતી

આનંદ શુક્લ આજે વિશ્વ વસ્તી દિવસ છે. વિશ્વ વસ્તી દિવસે માત્ર કેટલી જનસંખ્યા વધી એટલું વિચારવું જરૂરી નથી. પરંતુ ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં કોની વસ્તી વધી અને કેવી રીતે વધી તેની વિચારણા કરવી જરૂરી છે. ભારતની વિવિધતાનું એક મોટું કારણ દેશમાં અહીં જન્મેલા ધર્મો હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધોની બહુમતી છે. પરંતુ 120 વર્ષના […]

નીચતાની હદ: 4 બીબીઓ વાળા સસરાનું કારનામું, પુત્રવધૂ પર કર્યો બળાત્કાર!

આઝમગઢ : યુપીના આઝમગઢમાં એક બેહદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલામાં ધૃણાસ્પદ બાબત એ છે કે એક પુત્રવધૂ પર ચાર પત્નીઓવાળા એક સસરાએ બળાત્કાર કર્યો છે. આ મામલે પીડિત પુત્રવધૂ દ્વારા સસરા સામે બળાત્કારની ફરિયાદ કરવામાં આવી છે. ચાર-ચાર બીબીઓ છતાં પણ સસરાએ તેની પુત્રવધૂ પર હેવાનિયત દેખાડીને તેને પોતાની વાસનાનો શિકાર બનાવી […]

હવે 2.18% મુસ્લિમ ધરાવતા હિમાચલમાં જાહેરસ્થાન પર નમાજ, હિંદુ સંગઠનોએ વિરોધમાં કરી હનુમાનચાલીસા

શિમલા : હિમાચલ પ્રદેશના ઉનામાં નગરપંચાયતની સરકારી જમીન પર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ પઢવાને લઈને વિવાદ પેદા થઈ ગયો છે. શુક્રવારે વિભિન્ન હિંદુ સંગઠનોના લોકોએ સ્થાનિક લોકની સાથે મળીને જે સરકારી જમીન પર નમાજ પઢવામાં આવી હતી, ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. તો બીજી તરફ પોલીસ અને સ્થાનિક નેતાઓ દ્વારા મુસ્લિમ સમુદાયને વિવાદીત […]

વધુ મુસ્લિમ IAS – IPS ચાહે છે મોદી સરકાર! ફંડમાં કર્યો દોઢ ગણો વધારો

નવી દિલ્હી: 2019ના બજેટમાં મોદી સરકારે યુપીએસસી પરીક્ષામાં બેસનારા લઘુમતી સમુદાયના પ્રતિસ્પર્ધીઓ માટે ફાળવવામાં આવતી રકમમાં વધારો કર્યો છે. યુપીએસસી, એસએસસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન વગેરે દ્વારા આયોજીત પરીક્ષામાં પ્રીલિમ્સ ક્વાલિફાઈ કરનારા લઘુમતી સમુદાયના ઉમેદવારોને મફત અને સસ્તું કોચિંગ ઉપલબ્ધ કરાવવા સાથે જોડાયેલી યોજના માટે ગત વર્ષ આઠ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. આ […]

પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ પર ભારતે વ્યક્ત કર્યો વાંધો

નવી દિલ્હી:  ભારતે પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના અપહરણ અને બળજબરીથી ધર્માંતરણની શરમજનક ઘટનાઓને લઈને પાકિસ્તાનની સમક્ષ પોતાની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. ભારતે આના સંદર્ભે પાકિસ્તાનના લઘુમતી સમુદાયની સુરક્ષા માટે પગલા ઉઠાવવા માટે જણાવ્યું છે. વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભા સદસ્ય રાજકુમર ધૂતના એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં આના સંદર્ભે જાણકારી આપી હતી. તેમને સવાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code