1. Home
  2. Tag "MODI"

“મોદીજીએ ભૂતાનના અર્થતંત્રને મદદ કરવા વચન આપ્યું પણ સાથે સાથે એ ભૂલી ગયા કે જયારે ઝાડા થયા હોય ત્યારે શંખ ના ફૂંકાય”

જયરાજસિંહ પરમાર , પ્રવક્તા,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ —— ‘દેશને હવે સમજાશે કે જીભ ચલાવવી અને અર્થતંત્ર ચલાવવામાં બહુ ફેર છે ‘ ——- ‘મોદીજી એ દેશની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઈ વચન પાળ્યુ, ખુદ મોદીજીએ જ આરબીઆઇ ની તિજોરી પર પંજો મારી દીધો ‘ ——- ‘આ મંદી નથી પણ પંડીત દીનદયાલ અભાવ યોજના છે […]

વ્લાદીવોસ્ટક સમિટમાં મોદી-પુતિનની થશે મુલાકાત: ભારત-રશિયા વચ્ચે 25 કરારો થવાની શક્યતા

4 સપ્ટેમ્બરે પીએમ મોદી રશિયાની મુલાકાતે વ્લાદીવોસ્ટક સમિટમાં મોદી-પુતિનની મુલાકાત 25 કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 સપ્ટેમ્બરે રશિયાની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે॥ તેઓ પાંચમી સપ્ટેમ્બરે વ્લાદીવોસ્ટકમાં આયોજીત ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના મુખ્ય અતિથિ હશે. આ દરમિયાન ચોથી સપ્ટેમ્બરે તેમને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિન વન-ટુ-વન ડિનર આપશે. આ દરમિયાન બંને નેતાઓ  […]

પીએમ મોદીની યશકલગીમાં વધ્યુ એક મોરપીંછઃ સ્વચ્છ ભારત મિશન માટે અમેરીકામાં થશે સમ્માન

ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાલમાંજ યુએઈના સર્વોસ્ચ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા,તે પહેલા ફ્રાંસમાં પણ તેમુનં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ ,પી એમ મોદીએ ભાતરવાસીઓના તો  દિલ જીત્યા જ છે પરંતુ તેઓએ દેશની બહાર પણ પોતાનો ડંકો વગાડ્યો છે,પોતાની ભાષણ આપવાની આગવી શૈલી અને પોતે કરેલા કામથી તેઓ દિવસને દિવસે પોતાના નેતૃત્વ મજબુત […]

કાશ્મીર માટે સ્પેશ્યલ પેકેજમાં જોવા મળશે મોદીનું વિઝન,નોકરી અને રોકાણ પર થશે ફોકસ

જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે વિશેષ પેકેજની ઘોષણા થઈ શકે છે. દેશને સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર માટે પોતાનું વિઝન આગળ રાખ્યું હતું, હવે તેને અમલમાં મુકવાનું કામ થઈ રહ્યું છે. કલમ-37૦ જમ્મુ-કાશ્મીરમાંથી હટાવવાને ત્રણ અઠવાડિયા જેટલોસમય વીતી ચુક્યો છે,હવે કેન્દ્ર સરકાર હવે રાજ્યમાં વિકાસના નવા રસ્તાઓ ખોલવાની તૈયારી કરી રહી […]

ઈન્ફોસિસના સહસંસ્થાપક એન. નારાયણમૂર્તિની મોદી સરકારને સલાહ : “લોકપ્રિય નહીં, પણ એક્સપર્ટ આધારીત હોય આર્થિક નીતિ”

ભારતની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના સહસંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ એક કાર્યક્રમ દરમિયાન અર્થવ્યવસ્થાના મામલામાં મોદી સરકારને સલાહ આપી છે. નારાયણમૂર્તિએ પોતાના એક નિવેદનમાં કહ્યુ છે કે આપણી સરકારે વધારે નાગરીક હિતૈષી, અને એન્ટરપ્રેન્યોરશિપને વધુ સરળ બનાવવી જોઈએ. જેનાથી વધારેમાં વધારે સંખ્યામાં નોકરીઓ પેદા થઈ શકે. અમારી આર્થિક નીતિઓ લોકપ્રિય હોવાના સ્થાને એક્સપર્ટ આધારીત હોવી જોઈએ. […]

J-K: પ્રશાસન સામે નવો પડકાર, જગ્યા ઓછી પડવાને કારણે ઘરો-હોટલોમાં બનાવવા પડયા અટકાયત કેન્દ્ર

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે કોઈ એન્કાઉન્ટર થયા નથી. પરંતુ ઘણાં લોકોને કસ્ટડીમાં લીધા બાદ પ્રશાસન માટે જગ્યાની મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. માટે પ્રશાસન હવે પ્રાઈવેટ પ્રોપર્ટીઝને હાયર કરી રહી છે. જેથી આ લોકોને ત્યાં સમાવી શકાય. ઉચ્ચ પદસ્થ સૂત્રોને ટાંકીને એક હિંદી ન્યૂઝ ચેનલની વેબસાઈટ પર આના સંદર્ભે […]

પીએમ મોદીએ આપ્યા ‘લકી કલ માટે લોકલ’ અને ‘નકદને ના’ ના સૂત્રો

દેશના 73મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ દેશી પ્રોડક્ટને પ્રોત્સાહીત કરવા અપીલ કરી છે. તેની સાથે તેમણે સૂત્ર આપ્યું છે કે લકી કલ કેલિએ લોકલ. તેમણે ડિજિટલ પેમેન્ટને હા અને રોકડને ના કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે […]

2 કરોડ મકાન, દરેક ગામમાં બ્રોડબેન્ડ, પીએમ મોદીનો ન્યૂ ઈન્ડિયાનો પ્લાન

દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ ઘણાં મોટા એલાન કર્યા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણમાં હેલ્થ સેન્ટર, જળ શક્તિ મિશન, ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડની પહોંચ, ફાઈબર કનેક્ટિવિટી અને ભ્રષ્ટાચારથી મુક્તિની વાત કહી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે દેશને આગળ વધારવા વધુ પરિવર્તન લાવવાનું છે. આપણે આપણા દેશમાં નવી ઊંચાઈઓને પાર કરવાની છે. દેશના 130 કરોડ લોકોએ […]

કલમ-370 પર પાકિસ્તાન અને કોંગ્રેસના મનસૂબા સફળ થશે નહીં : ગિરિરાજ સિંહ

નવી દિલ્હી: મોદી સરકારમાં પ્રધાન ગિરિરાજ સિંહે કોંગ્રેસ અને પાકિસ્તાન પર કલમ-370 અને કાશ્મીરના મામલે નિશાન સાધ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે કોંગ્રેસીઓની ભાષા સાંભળીને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કોંગ્રેસી પાકિસ્તાનની શહ પર બોલી રહ્યા છે અથવા પાકિસ્તાન કોંગ્રેસીની શહ પર. ગિરિરાજ સિંહે કહ્યુ છે કે પાકિસ્તાન અને કોંગ્રેસના મનસૂબા ક્યારેય કામિયાબ […]

પશ્ચિમી મીડિયાને ડૉ. ડેવિડ ફ્રોલીનો સવાલ : મોદી “હિંદુ નેશનાલિસ્ટ પીએમ”, તો ઈમરાન “ઈસ્લામિક નેશનાલિસ્ટ પીએમ” કેમ નહીં?

ડૉ. ડેવિડ ફ્રોલી ઉપાખ્ય પંડિત વામદેવ શાસ્ત્રી એક ભારતપ્રેમી અને હિંદુત્વપ્રેમી વેદાચાર્ય તરીકે દેશના ઘટનાક્રમને ખૂબ નજીકથી નિહાળે છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવી અને જમ્મુ-કાશ્મીર તથા લડાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવા પણ ભારતની વિચારધારાત્મક દિશા અને રાષ્ટ્રીય અસ્મિતાને પુનર્સ્થાપિત કરવાની દિશામાં મહત્વના ઘટનાક્રમોમાંથી એક છે. ડૉ. ડેવિડ ફ્રોલીએ પશ્ચિમી મીડિયામાં જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code