1. Home
  2. Tag "MODI"

Mamata gifts saree to Jashodaben, kurtas to PM!

Mamata meets Jashodaben at Kolkata Airport Gifts a saree to the PM’s wife The WB CM also gifted kurtas and sweets to Modi on Wednesday. New Delhi: Despite political differences, West Bengal Chief Minister Mamata Banerjee, who is known to have sent gifts like sweets and kurtas to the Prime Minister, gifted a saree to […]

દેશના પીએમએ પુરા કર્યા જીવનના 69 વર્ષઃ આટલી ઉમંરે તંદુરસ્ત જીવન જીવતા મોદીની ફિટનેસનું શું છે રહસ્ય ?

દરરોજ સવારે 4 થી 5 વાગે જાગી જાય છે પ્રાણાયામ અને સુર્ય નમસ્કાર કરવાનું ક્યારેય ભુલતા નથી મોદીજી સંપુર્ણ શાકાહારી છે દિવસ દરમિયાન માત્ર હળવો નાસ્તો કરે છે ભોજનમાં શાકભાજી અને ફ્રૂટ્સને વધુમહત્વ આપે છે ગમે તેટલા થાક્યા હોવા છતા વહેલા જાગી જવું જીવનમંત્ર છે આરામ વગર જ સતત કાર્ય કરવા માટે પુરા વિશ્વમાં જાણિતા […]

જન્મદિવસે નહીં, 18 સપ્ટેમ્બરે થશે પીએમ મોદી અને મમતા બેનર્જીની મુલાકાત

પીએમ મોદી-મમતા બેનર્જીની દિલ્હીમાં થશે મુલાકાત 18 સપ્ટેમ્બરે મોદી-મમતાની યોજાશે મુલાકાત પહેલા 17 સપ્ટેમ્બરે થવાની હતી મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની વચ્ચે 18 સપ્ટેમ્બરે એટલે કે બુધવારે સાંજે 4-30 કલાકે દિલ્હી ખાતે મુલાકાત થશે. આ પહેલા પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચેની મુલાકાત મંગળવારે થવાની હતી. મમતા બેનર્જીએ પીએમ મોદી […]

કાશ્મીર વિવાદમાં પાણી પર હક પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું એક કારણ

સિંધુ જળ સંધિ પર ડખ્ખો પાકિસ્તાનની આતંકી નીતિને કારણે ડખ્ખો ભારત-પાકિસ્તાન વચ્ચે પાણી પણ વિવાદનું કારણ કાશ્મીરને લઈને ચાર વાર જંગ લડી ચુકેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું એક કારણ જળ વહેંચણી પણ છે. ભારત નદીઓનો દેશ છે , જ્યારે તેના એક હિસ્સામાંથી બનેલું પાકિસ્તાન સંપૂર્ણપણે સિંધુ નદી પર નિર્ભર છે. આના કારણે સિંધુ જળ […]

મંદી પર મનમોહન સિંહનું નિશાન, કહ્યુ- ખરાબ ઈકોનૉમીનો સરકારને અહેસાસ સુદ્ધાં નથી

દેશમાં આર્થિક મંદી પર ચિંતા મનમોહનનું મોદી સરકાર પર નિશાન ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પ્રવર્તમાન અર્થવ્યવસ્થાને લઈ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે અર્થવ્યવસ્થા ખરાબથી બેહદ ખરાબ થઈ રહી છે અને ખતરનાક વાત એ છે કે સરકારને આ વાતનો અહેસાસ પણ નથી. ભૂતપૂર્વ વડાપ્રધાને કહ્યુ છે કે અમે આર્થિક મંદીના […]

ભારતને એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ 18-19 માસમાં મળી જશે: રશિયા

ભારતને 2020માં પહેલી એસ-400 સિસ્ટમ મળી જશે રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરીસોવનું નિવેદન બ્રોડકાસ્ટર રોસિયા-1ને બોરીસોવે આપી માહિતી રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરીસોવે રવિવારે કહ્યુ છે કે એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ડિલીવરી ભારતને નિર્ધારીત સમય પર આપી દેવામાં આવશે. બોરીસોવે બ્રોડકાસ્ટર રોસિયા-1ને જણાવ્યુ છે કે ભારત તરફથી ચુકવણી કરી દેવામાં આવી છે. 18થી 19 […]

મુંબઈમાં પીએમ મોદીનું નિવેદનઃ “ગણેશ વિસર્જનને પ્લાસ્ટિક મૂક્ત બનાવો”

ગણેશ વિસર્જન સમયે ઘણું પ્લાસ્ટિક દરિયામાં જતુ હોય છે પીએમની અપીલઃ-ગણેશ વિસર્જનને પ્લાસ્ટિક મૂક્ત બનાવો દેરક લોકોને પ્રોજેક્ટ માટે શૂભેચ્છાઓ પાઠવી દરેકને વિસર્જન વખતે સાફ સફાઈ રાખવાની અપીલ કરી વિકાસના દરેક પ્રોજેક્ટ માટે શુભેચ્છાઓ. આજે શનિવારના રોજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી મુંબઈ ખાતે પહોંચ્યા હતા જ્યા તેમણે મુંબઈવાસીઓને સંબોધન કર્યું હતું.તેમણે જનતાને ગણપતિ વિસર્જનને પ્લાસ્ટિક […]

સાદું જીવન ઉચ્ચ વિચાર, પીએમ મોદીનો રશિયા મુલાકાતનો આ વીડિયો જોવો

ડાઉન-ટુ-અર્થ પીએમ નરેન્દ્ર મોદી રશિયાથી ફોટો સેશન વખતના વીડિયોની ચર્ચા સોશયલ મીડિયા પર પીએમ મોદીનો વીડિયો વાઈરલ નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ માટે કહેવામાં આવે છે કે તેઓ પ્રગાઢપણે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. આ વાતનું ઉદાહરણ રશિયા મુલાકાત દરમિયાન થયેલા એક ફોટોસેશનમાં જોવા મળ્યું હતું. પીએમ મોદીએ આ ફોટોસેશનમાં પોતાના માટે રાખવામાં […]

વિધાનસભા ચૂંટણીના પડઘમ -અમિત શાહ બાદ PM મોદી મહારાષ્ટ્રની મુલાકાત લેશે

વિધાન સભાની ચૂંટણીના પડઘમ પડતા જ બીજેપી સક્રીય પ્રધાન મંત્રી મહારાષ્ટ્રની મુલાકાત લેશે અમિત શાહ અને હવે મોદીજી જશે મહારાષ્ટ્ર નાગપુર બ્રોડગેજ મેટ્રોનું શિલાન્યાસ મોદીજીના હસ્તે કરાશે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાત પુરી થયા બાદ હવે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્ર જશે,રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના પડધમ વાગી […]

“મોદીજીએ ભૂતાનના અર્થતંત્રને મદદ કરવા વચન આપ્યું પણ સાથે સાથે એ ભૂલી ગયા કે જયારે ઝાડા થયા હોય ત્યારે શંખ ના ફૂંકાય”

જયરાજસિંહ પરમાર , પ્રવક્તા,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ —— ‘દેશને હવે સમજાશે કે જીભ ચલાવવી અને અર્થતંત્ર ચલાવવામાં બહુ ફેર છે ‘ ——- ‘મોદીજી એ દેશની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઈ વચન પાળ્યુ, ખુદ મોદીજીએ જ આરબીઆઇ ની તિજોરી પર પંજો મારી દીધો ‘ ——- ‘આ મંદી નથી પણ પંડીત દીનદયાલ અભાવ યોજના છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code