1. Home
  2. Tag "mahishashur"

વિજયાદશમીનો સંદેશ: બુરાઈને ખતમ કરે તે ભલાઈ

આનંદ શુક્લ દેવી દુર્ગા-મહિષાસુરનું યુદ્ધ રામ-રાવણ વચ્ચેનો સંગ્રામ વિજયાદશમીનો આપે છે સંદેશ આદિકાળમાં દુર્ગા માતા અને મહિષાસુર વચ્ચેનું મહાયુદ્ધ કે રામ-રાવણ વચ્ચેનો મહાસંગ્રામ ભલાઈનું બુરાઈ સામેનું યુદ્ધ હતા. આ યુદ્ધોમાં ભલાઈનો વિજય થયો અને તેની યાદમાં વિજયાદશમીના પર્વની યુગોથી ભારતમાં ઉજવણી થઈ જાય છે. વિજયાદશમીનો સંદેશ છે કે બુરાઈ સામે ક્યારેય ભલાઈ ઘૂંટણિયા ટેકવત નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code