નહી બદલાય જમ્મુ-કાશ્મીરનો રાજકીય નક્શો, ડિલિમિટેશનથી ગૃહ મંત્રાલયે કર્યો ઈન્કાર
નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગૃહ મંત્રાલયની જવાબદારી સંભાળતા જ જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી ડિલિમિટેશનની કવાયત શરૂ થવાને લઈને અટકળો લાગવાનો પ્રારંભ થયો છે. આના કારણે માત્ર રાજકીય ગરમાવો જ વધ્યો નથી, પણ પીડીપીના પ્રમુખ મહબૂબા મુફ્તિએ વિરોધ પણ શરૂ કરી દીધો છે. હવે સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલો મુજબ, ગૃહ મંત્રાલયમાં હાલ આવી કોઈ કવાયત […]
