1. Home
  2. Tag "indian railway"

રેલવે યાત્રિકો માટે ખુશખબર! હવે કન્ફર્મ ટિકિટ મળશે

રેલવે યાત્રિકો માટે એક સારા સમાચાર છે. રેલવે યાત્રિકોને હવે ટ્રેનમાં વેઇટિંગની ટિકિટમાંથી મુક્તિ મળશે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે જણાવ્યું કે આગામી 3-4 વર્ષમાં રેલવે પેસેન્જર અને ફ્રેઇટ ટ્રેનને ઓન ડિમાન્ડ ચલાવવામાં સક્ષમ થઇ જશે. વર્ષ 2023 સુધીમાં ઉત્તર પૂર્વના રાજ્યોને તમામ રાજધાની નેટવર્કથી જોડી દેવામાં આવશે. ડિસેમ્બર 2022 સુધી કટરાથી બેનિહાલ સુધીનો અંતિમ […]

15 દિવસોમાં 1000 રેલવે સ્ટેશનોને મળી વાઈ-ફાઈ સુવિધા, સંખ્યા પહોંચી 3000 સુધી

ભારતીય રેલવેને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ભારતીય રેલવેએ માત્ર 15 દિવસના ટૂંકાગાળામાં 1000 રેલવે સ્ટેશનોમાં મફત વાઈફાઈની સુવિધા શરૂ કરી દીધી છે. આવી રીતે ઈન્ટરનેટની સાતે જોડાનારા સ્ટેશનોની સંખ્યા 3000 સુધી પહોંચી ગઈ છે. લાઈવમિંટના અહેવાલ પ્રમાણે, રેલવાયર વાઈ-ફાઈ નામની સુવિધાથી જોડાનારું 3000મું સ્ટેશન ઉત્તર પશ્ચિમ રેલવેના બિકાનેર મંડલમાં આવેલું એલનાબાદ સ્ટેશન હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code