1. Home
  2. Tag "IAF"

ભારતીય સેનાને આદેશ: ચીન બોર્ડર પર જરૂર પડ્યે આક્રમક વલણ અપનાવવાની છૂટ 

ભારતીય સેનાની ચીની હરકતો પર બાજ નજર ભારતીય સેના ચીની સેનાની નાપાક હરકત પર અપનાવે આક્રમક વલણ: સૂત્ર ભારતીય સેના અને વાયુસેનાને વધારે સતર્ક રહેવાના આદેશ: સૂત્ર અમદાવાદ:  ભારતમાં મોદી સરકાર ચીનને આર્થિક ફટકા પર ફટકા મારી રહી છે, ચીનના ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ અને વેપાર પર પણ પ્રતિબંધ લગાવી રહી છે ત્યારે બીજી સૂત્રો […]

રાફેલના ભારત આવવાથી પાકિસ્તાન કેમ છે ચિંતિત? કેટલાક કારણો તમને ચોંકાવી દેશે

અમદાવાદ: ભારત દેશ અને મોદી સરકાર દેશની રક્ષા કેવી રીતે કરવી અને તેના માટે શું પગલા લેવા તે વાત ખુબ સારી રીતે જાણે છે અને જરૂર મુજબ સુરક્ષાને લઈને પગલા પણ લીધા છે. આ પગલાથી જો સૌથી વધારે કોઈ ચિંતિત હોય તો તે છે પાકિસ્તાન. પાકિસ્તાન ચિંતિત હોય તે વાતમાં કોઈ નવાઈ નથી કારણ કે […]

જાણો રફાલને ભારત કોણ લાવી રહ્યું છે? કાશ્મીર અને રફાલનું કનેક્શન..

–દેવાંશી અમદાવાદ:  તો આખરે એ દિવસ આવી ગયો જે ભારત માટે ગૌરવજનક છે અને ભારતના દુશ્મન દેશો માટે કાળ.. વાત છે લડાકું વિમાન રફાલની જેને ફ્રાન્સની દસોલ્ટ કંપની બનાવી રહી છે અને આજે ભારતને એક સાથે પાંચ રફાલ વિમાન મળ્યા છે. જે રીતે અત્યાર સુધી રફાલ અને તેની તાકાત વિશે જાણકારી મળી તેને જોઈને તો […]

યાસિન મલિકને મકબૂલ બટ અને અફઝલ ગુરુની જેમ ફાંસી મળી શકશે?

હાફિઝ સઈદનો દોસ્ત યાસિન મલિક પાકિસ્તાની પપેટ રુબિયા સઈદના અપહરણ, કાશ્મીરી પંડિતોના પલાયનો પણ આરોપી 4 વાયુસૈનિકોની હત્યાના આરોપી ભૂતપૂર્વ આતંકી અને હાલના ભાગલાવાદી નેતા યાસિન મલિકની કરમકુંડળી 1984ના શીખ વિરોધી હુલ્લડના કેસો અને 2002ની ગુજરાતની કોમવાદી ઘટનાઓના મામલામાં કેસ ચાલી રહ્યા છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં કોમવાદી કટ્ટરવાદી-આતંકવાદી-ભાગલાવાદી અને બિનમુસ્લિમો-મુસ્લિમો સામેના જઘન્ય અપરાધોના ગુનેગારોને પણ કાયદાકીય […]

કારગીલ યુદ્ધમાં ’17 સ્ક્વોર્ડન’ની બી. એસ. ધનોઆએ સંભાળી હતી કમાન, હવે રફાલ માટે થશે ફરીથી શરૂ

સપ્ટેમ્બરના અંતમાં ભારતને પહેલું રફાલ યુદ્ધવિમાન મળશે વાયુસેના કારગીલ યુદ્ધ વખતની 17મી સ્ક્વોર્ડનને ફરીથી કરશે ગઠિત રફાલ 17મી સ્ક્વોર્ડન દ્વારા થશે સંચાલિત ભારતીય વાયુસેના પોતાની ગોલ્ડન એરોજ 17મી સ્ક્વોર્ડનને ફરીથી ગઠિત કરે તેવી શક્યતા છે. આ સ્ક્વોર્ડન રફાલ યુદ્ધવિમાન ઉડાડનારી પહેલી યુનિટ હશે. સત્તાવાર સૂત્રો પ્રમાણે, વાયુસેનાના પ્રમુખ બી. એસ. ધનોઆ મંગળવારે અંબાલા વાયુસેના કેન્દ્ર […]

કંગાળ પાકિસ્તાનનો કાળ બનીને આવી રહી છે ભારતીય વાયુસેના માટે આકાશ મિસાઈલ

ભારતીય વાયુસેનાની મજબૂતાઈમાં વધારો આકાશ મિસાઈલના છ સ્ક્વોર્ડનને સામેલ કરવાની મંજૂરી કંગાળ પાકિસ્તાનનો કાળ સાબિત થશે આકાશ મિસાઈલ નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકાર સતત વાયુસેનાને મજબૂત કરવામાં લાગેલી છે. તાજેતરમાં આઠ અપાચે હેલિકોપ્ટરોને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. હવે સ્વદેશ નિર્મિત આકાશ મિસાઈલ સિસ્ટમની છ સ્ક્વોર્ડનને પણ ભારતીય વાયુસેનામાં સામેલ કરવાની મંજૂરી આપવામાં […]

કાશ્મીરમાં પોતાનું જ હેલિકૉપ્ટર ક્રેશ કરનારા IAFના પાંચ ઓફિસરો ગુનેગાર સાબિત

IAF પોતાના પાંચ અધિકારીઓ સામે કરશે કાર્યવાહી ચૉપર MI-17V5 ક્રેશના મામલામાં દોષિત કરાર કાર્યવાહીનો રિપોર્ટ વાયુસેના મુખ્ય કાર્યાલયને મોકલશે વાયુસેના પોતાના પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે, આ અધિકારીઓ 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં પોતાના જ હેલિકૉપ્ટર પર ફાયરિંગ કરવાની ઘટનામાં આરોપી સાબિત થયા છે,  ઘટના તે સમયે બનવા પામી હતી ,જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનના લડાકુ […]

અમે 44 વર્ષ જૂના મિગ-21 ઉડાડી રહ્યા છીએ, આટલી જૂની કાર પણ કોઈ ચલાવતું નથી: IAF ચીફ

નવી દિલ્હી : જૂના થઈ ચુકેલા ભારતીય વાયુસેનાના યુદ્ધવિમાન મિગ-21 પર કટાક્ષ કરતા વાયુસેનાધ્યક્ષ એરચીફ માર્શલ બી. એસ. ધનોવાએ કહ્યુ છે કે વાયુસેના હજીપણ 44 વર્ષ જૂના મિગ-21 યુદ્ધવિમાન ઉડાડી રહી છે, જ્યારે આટલા વર્ષ બાદ કોઈ પોતાની કાર પણ ચલાવતું નથી. વાયુસેનાના મિગ-21 યુદ્ધવિમાનચાર દશકથી વધારે જૂના થઈ ગયા છે. પરંતુ હજીપણ મિગ શ્રેણીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code