1. Home
  2. Tag "hindu"

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હિન્દુઓને ફરી બનાવ્યાં નિશાન, સિંધ પ્રાતમાં મકાનોમાં કરી તોડફોડ

દિલ્હીઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. અવાર-નવાર સગીરાઓનું અપહરણ કર્યાં બાદ ધર્માતંરણ કરીને નિકાહ કરવામાં આવતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ હવે સિંધ પ્રાંતમાં વસવાટ કરતા હિન્દુઓને ફરી નિશાન બનાવ્યાં હોવાનું સામે આવ્યું છે. સિંધ પ્રાંતમાં હિન્દુઓના કેટલાક મકાનોમાં ઘુસીને કટ્ટરપંથીઓ તોડફોડ કરી હોવાનું સામે […]

ભારત એક હિંદુ રાષ્ટ્ર અને તેની સાથે કોઈ સમજૂતી નહીં, હનુમાન અને શિવાજી RSSના આદર્શ : મોહન ભાગવત

ભારત એક હિંદુ રાષ્ટ્ર, આમા કોઈ સમજૂતી નહીં: મોહન ભાગવત અમારા આદર્શ હનુમાન અને શિવાજી : મોહન ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ છે કે ભારતની ભક્તિ કરનારો દરેક વ્યક્તિ હિંદુ છે. સંઘની વિચારધારા સંદર્ભે વાત કરતા આરએસએસના પ્રમુખે કહ્યુ છે કે તે સ્થાનિક નથી, પરંતુ પ્રગતિશીલ છે. એબીવીપી […]

BBC દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખે કોંગ્રેસની ‘ધર્મનિરપેક્ષતા’ પર ઉઠાવ્યા સવાલ, હિંદુઓની ઉપેક્ષા મામલે કાઢી ઝાટકણી

બીબીસી દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખ માર્ક ટલીની ટીપ્પણી કોંગ્રેસની ધર્મનિરપેક્ષતાની વાતો સામે ટલીએ ઉઠાવ્યો સવાલ કોંગ્રેસની મૂર્ખતાએ ભાજપને મુખર થવાનો મોકો આપ્યો: ટલી પદ્મભૂષણથી સમ્માનિત અને બે દશકાઓ સુધી બીબીસી દિલ્હીના બ્યૂરો પ્રમુખ રહેલા પત્રકાર અને લેખક માર્ક ટલીએ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા પર સવાલ ઉઠાવ્યો છે. હિંદુઓની ઉપેક્ષા માટે તેની ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે […]

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણ સાથે નોકઝોક બાદ મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને માફી માંગી

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં નોકઝોક જસ્ટિસ અશોક ભૂષણ સાથે નોકઝોકનો મામલો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને બાદમાં માફી માંગી નવી દિલ્હી : અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન ગુરુવારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં એ વાત પર ચર્ચા ચાલી રહી હતી કે શું કેન્દ્રીય ગુંબજમાં હિંદુ પૂજા કરતા રહ્યા અથવા નહીં, ત્યારે જસ્ટિસ અશોક ભૂષણે એક સાક્ષી રામસૂરત […]

અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સંગઠનોમાં ક્રેડિટ વૉર, કોણ ઉઠાવી રહ્યું છે વકીલોનો ખર્ચ?

અયોધ્યા વિવાદ પર મુસ્લિમ સંગઠન AIMPLB અને જમિયત આમને-સામને મુસ્લિમ પક્ષકારોમાં ક્રેડિટ વૉર, કોણ ઉઠાવી રહ્યું છે વકીલોનો ખર્ચ? અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામમંદિર વિવાદ કેસની દૈનિક સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. માનવામાં આવે છે કે નિર્ણય નજીકના ભવિષ્યમાં આવી શકે છે. જો કે નિર્ણય આવતા પહેલા જ દેશના બે મોટા મુસ્લિમ સંગઠન આમને-સામને છે. ઓલ […]

આ ક્યું પત્રકારત્વ? : હેડલાઈનમાં શીખને મુસ્લિમ ગણાવીને NDTVએ ગુમરાહ કર્યા વાંચકોને!

સૌહાર્દના નામે પોતાના વાંચકોને મોટાભાગે એક પક્ષ દર્શાવીને ગુમરાહ કરનાર NDTVએ આ વખતે શીખ ભાવનાને ઠેસ પહોંચાડી છે. ગણેશ ચતુર્થીના પ્રસંગે એનડીટીવીએ પોતાના પોર્ટલ પર એક ખાસ ખબર પ્રકાશિત કરી હતી. તેમાં હેડલાઈન આપવામાં આવી છે- લુધિયાણાના મુસ્લિમ કલાકારે બલ્જિયન ચોક્લેટથી 106 કિલોના ગણેશની પ્રતિમા બનાવી. પરંતુ આ અહેવાલની ફીચર ઈમેજમાં તેમણે બે શીખોની તસવીર […]

88 વર્ષીય પ્રોફેસરનો મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને પત્ર, “રામમંદિર મામલામાં તમે ઈશ્વર સાથે દગો કરી રહ્યા છો”

રામમંદિર મામલે 88 વર્ષીય પ્રોફેસરનો પત્ર મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનને પત્ર રામમંદિર મામલે ઈશ્વરને દગો કરી રહ્યાની વ્યક્ત કરી લાગણી રામમંદિર મામલામાં સુનાવણી દરમિયાન વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને સુપ્રીમ કોર્ટને જણાવ્યુ છે કે તેમને એક ધમકી ભરેલો પત્ર મળ્યો છે. આ પત્રમાં ધવનને પુછવામાં આવ્યું હતું કે તેઓ એક હિંદુ થઈને રામમંદિરની વિરુદ્ધ […]

હિંદુઓથી માર ખાધો? તેમને ગોળી કેમ મારી નહીં? તમે મુસ્લિમ સમુદાય પર એક ધબ્બો છો!: હરિયાણાના જજ ફખરુદ્દીન

જિલ્લા બાર એસોસિએશન, ચરખી દાદરી,  હરિયાણાના વકીલોના એક જૂથ દ્વારા લખવામાં આવેલો એક પત્ર સામે આવ્યો છે. તેમાં તેમણે પીઠાસીન અધિકારી ફખરુદ્દીન પર આરોપ લગાવ્યો છે કે તેમણે એક મામલાની સુનાવણી દરમિયાન મુસ્લિમ અરજદારોને હિંદુઓની વિરુદ્ધ ઉશ્કેરણી કરનારી વાતો કહી હતી. વકીલોનો આરોપ છે કે 20મી ઓગસ્ટે રાજ્ય વિરુદ્ધ પરવિન્દર મામલાની સુનાવણી ચાલી રહી હતી, […]

સરકાર વધારી ચુકી છે યુનિફોર્મ સિવિલ કોડ તરફ પગલું, ઝડપથી થશે લાગુ: સંજય રાઉત

નવી દિલ્હી : દેશમાં લાંબા સમયથી સમાન નાગરીક ધારા પર ચર્ચા થઈ રહી છે. હવે આના પર શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ક્હયુ છે કે સરકાર ટ્રિપલ તલાક બિલ લાવી અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને રદ્દ કરી દીધી. આ દેશમાં એક સમાન નાગરીક ધારો લાવવાની દિશામાં એક શરૂઆત છે. મને લાગે છે કે તેને ઝડપથી દેશમાં લાગુ કરવામાં […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 2 : ભારત બ્રિટિશ રાજની ઝંઝીરોમાં ઝકડાયું, અંગ્રેજો સામે અસંતોષ પણ ધધકવા લાગ્યો

આનંદ શુક્લ ભારતનો આધુનિક ઈતિહાસ આશ્ચર્યકારક અને આઘાતજનક ઘટનાઓની ભરમારથી ભરપૂર છે. સૌથી મોટું આશ્ચર્ય એ છે કે વેપાર માટે બ્રિટિનથી ભારત આવેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તત્કાલિન સામાજિક અને રાજકીય પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને રાજસત્તા કબજે કરવામાં સફળતા મેળવી હતી. જેના કારણે મોગલ સલ્તનતના પતન બાદ સ્વરાજની આકાંક્ષા સાથેના સદીઓ જૂના રાજપૂત, શીખ, જાટ અને મરાઠાઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code