ગરમીના કારણે કેરલા એક્સપ્રેસમાં ચાર પ્રવાસીઓના મોત, ઝાંસીમાં ઉતારવામાં આવ્યા મૃતદેહો
નવી દિલ્હી: દિલ્હીથી ઝાંસી તરફ જઈ રહેલી કેરલા એક્સપ્રેસમાં ચાર પ્રવાસીઓના મોત નીપજ્યા છે. જણાવવામાં આવે છે કે પ્રવાસીઓના મોત ગરમીના કારણે અને શ્વાસ રુંધાવાને કારણે થયા છે. લાશોને ઝાંસીમાં ઉતારવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આગ્રાથી 68 લોકોનું ગ્રુપ કોઈમ્બતૂર જઈ રહ્યું હતું. તે વખતે ચાર લોકોના મોત નીપજ્યા છે. દશ દિવસ પહેલા વારાણસી […]