1. Home
  2. Tag "Gujarati news"

જૂનાગઢની 300 ખાનગી સ્કૂલે સમજી વાલીઓની વેદના, ફીમાં કર્યો નોંધયાત્ર ધટાડો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. બીજી તરફ હજુ સુધી શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. આર્થિક મુશ્કેલીમાં મુકાલેયાલ વાલીઓ દ્વારા સ્કૂલ ફીમાં રાહત આપવાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢની લગભગ 300 જેટલી સ્કૂલના સંચાલકો પણ વાલીઓના સમર્થનમાં બહાર આવ્યાં છે. તેમજ જ્યાં સુધી સ્કૂલો શરૂ ન […]

કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર, નવરાત્રિ પર્વમાં ભક્તો નહીં કરી શકે દર્શન

અમદાવાદઃ ગુજરાતમાં અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નવરાત્રિ પર્વમાં કચ્છમાં સુપ્રસિદ્ધ આશાપુરા માતાજીના મઢમાં ભક્તો માટે દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે […]

કોરોનાવાયરસની રસી શોધવા બ્રિટનનો અનોખો પ્રયાસ, માનવ શરીરમાં નાખશે કોરોનાવાયરસ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. ત્યારે બ્રિટન દુનિયાનો પ્રથમ દેશ હશે કે જ્યાં કોવિડ ચેલેન્જ ટ્રાયલ માટે જાણી જોઈને માણસોના શરીરમાં કોરોના વાયરસ નાખવામાં આવશે. વોલન્ટિયર્સ પર ઉપર કરવામાં આવનારા આ ટ્રયલનો ઉપદેશ સંભવિત કોરોના વાયરસની વેકસીનના પ્રભાવની તપાસ કરવાનો છે. લંડનમાં થનારા આ પ્રયોગ અંગે બ્રિટન સરકારનું […]

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ભારતીય જળસીમામાં ઘુસી માછીમારો ઉપર કર્યું ફાયરિંગ

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જળ અને જમીન સીમાથી જોડાયેલું છે. દરમિયાન જળસીમામાં અવાર-નવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી ઘુસીને માછીમારોનું અપહરણ કરતી હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાની એજન્સીએ ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારી કરતા ભારતીય માછીમારો ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક […]

સુરતમાં ONGCની ગેસ પાઈપલાઈનમાં લીકેજ બાદ થયો બ્લાસ્ટ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ સુરતના હજીરામાં ONGCના પ્લાન્ટમાં મેઈન પાઈપલાઈનમાં લીકેજના પગલે વહેલી સવારે એક પછી એક એમ ત્રણ બ્લાસ્ટ થયા હતા અને ભિષણ આગ લાગી હતી. જો કે, સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આસપાસમાં આવેલા મકાનના બારીઓના કાચ તૂટી ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. […]

ઐતિહાસિક યુદ્ધજહાજ INS વિરાટ ભાવનગરના દરિયામાં પહોંચ્યું, 28મી સપ્ટેમ્બરે અપાશે અંતિમ સલામી

અમદાવાદઃ ભારતનું ઐતિહાસિક યુદ્ધજહાજ INS વિરાટ અંતિમ સફરે ભાવનગર એન્કરેજ આવી પહોંચ્યું છે. આ જહાજને 28મીએ ભરતીમાં અલંગના પ્લોટમાં બીચ કરાશે અને પછી ભાંગવામાં આવશે. હાલ આ જહાજ ભાવનગરના દરિયામાં પહોંચી ગયું છે. INS વિરાટ 30 વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપી છે. ભાવનગરના ઈતિહાસના પ્રથમવાર કોઈ વોરશિપ ભંગાણ માટે અલંગમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી […]

વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની ફીમાં થશે ઘટાડો, વાલીઓને રાહત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક સ્થિતિ લથડી છે. ત્યારે સ્કૂલ અને કોલેજોમાં ફીમાં ઘટાડો કરવા માટે વાલીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. દરમિયાન વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીએ ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ સેમિસ્ટરમાં લગભગ 1800થી 7500 સુધીની ફીમાં ઘટાડો થવાની શકયતા છે. જેનો ફાયદો લગભગ 45 હજાર વિદ્યાર્થીઓને થશે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગુજરાતની રક્ષા યુનિવર્સિટી બનશે રાષ્ટ્રીય કક્ષાની, લોકસભામાં બિલ પાસ થયું

અમદાવાદઃ ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. લોકસભામાં આ અંગેનું બિલ પસાર થયુ હતું. દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ‘ટ્રેનિંગ- રિસર્ચ- એકસ્ટેન્શન- એજ્યુકેશન’નું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ગુજરાતે આગેકૂચ કરી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની […]

ગુજરાતના સ્ટેટ આઈબીમાં કોરોનાની એન્ટ્રી, પાંચ ઉચ્ચ અધિકારીઓ થયા સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ ઉપર સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. કેટલાક તબીબો અને પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના સંક્રમિત બન્યાં હતા. ત્યારે હવે સ્ટેટ IB માં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. 5 SP, 1 DYSP, અને 2 PIના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં કોરોનાના […]

ભારતીય સેનાની ચીનની તમામ હરકત ઉપર નજર, મહત્વની છ ટોચ ઉપર કર્યો કબજો

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ ચીનને મોટો ઝટકો આપીને છ મુખ્ય ટોચ ઉપર કબજો કર્યો છે. લદ્દાખના પૂર્વ વિસ્તારમાં આવેલી આ છ ટોચ ઉપર કબજો કર્યાં બાદ હવે ભારતીય સેના ચીનની તમામ હરકત ઉપર નજર રાખી રહી છે. આ ઉપરાંત શિયાળાની કડકડતી ઠંડીમાં ભારતીય જવાનો એલએસી ઉપર તૈનાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code