1. Home
  2. Tag "Ganeshotsav"

ગણેશોત્સવનો આઝાદી સાથેનો સંબંધ, ભારતીયોને એક કરવામાં ગણેશોત્સવની મહત્વની ભૂમિકા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજના પાવનપર્વ ગણેશ ચર્તુથીથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. આ વર્ષે કોરોના મહામારીને પગલે સાદગીથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આસ્થા સાથે જોડાયેલા ગણેશ મહોત્સવની ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પણ મહત્વની ભૂમિકા રહેલી છે. આજથી લગભગ 100 વર્ષ પહેલા આઝાદીના લડવૈયા બાલ ગંગાધર તિલક દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણીની શરૂ કરી હતી. અંગ્રેજો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code