1. Home
  2. Tag "delhi"

સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધન કરશે

કોરોનાના કારણે સ્વતંત્રતા દિવસની ઉજવણી અલગ રીતે થશે કાર્યક્રમોમાં દર વર્ષ કરતા ફેરફાર જોવા મળશે લાલ કિલ્લા આસપાસ સુરક્ષામાં કરાયો વધારો દેશના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ગાર્ડ ઓફ ઓનલ આપનાર જવાનોને કેટલાક દિવસો પહેલાથી જ ક્વોરેન્ટાઇન કરાયા હતા સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ કાલે દેશ માટે […]

ઉત્તરભારતને વરસાદે ધમરોળ્યું- અનેક રાજ્યોમાંપુરની સ્થિતિ – લાખો લોકોનું જનજીવન ખોરવાયું

5 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બિહારમાં સૌથી વધુ પુરની અસર બચાવકાર્ય સતત ચાલું બિહારના અનેક ગામો પાણીમાં ગરકાવ દેશની રાધાની પણ વરસાદની ઝપેટમાં સમગ્ર દેશમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ શરુ જ છે, કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દેશની રાજધાની દિલ્હી પણ વરસાદની ઝપેટમાં છે. આ સાથે જ […]

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાનું કાવતરું- આઈબી એલર્ટ બાદ સુરક્ષામાં વધારો

15મી ઓગસ્ટના રોજ ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાનું કાવતરું આઈબી દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું દિલ્હી લાલ કિલ્લાની સુરક્ષામાં વધારોલ કરાયો શીખ ફોર જસ્ટિસના ગુરુની નાપાક ચાલ દેશમાં 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવતા દેશમાં અને ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવે છે, કારણે કે આ બન્ને સમયે અનેક દેશો કે દુશ્મનોની નાપાક નજર […]

રાજધાની દિલ્હી વરસાદની ઝપેટમાં-રસ્તા પણ ભરાયા પાણી તો ટ્રાફીકની લાગી લાંબી લાઈન- બે દિવસ ભારે વરસાદની આગાહી

દિલ્હીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા નાના મોટા સાધન ફસાવવાની અનેક ઘટના સામે આવી દિલ્હી એનઆરસીમાં ભારે વરસાદ રસ્તાઓ પર પાણી ભરાતા લોકો હેરાન આવનારા બે દિવસ સુઘી વરસાદની આગાહી દિલ્હી એનઆરસીમાં વાતાવરણમાં એકાએક પલટો આવતાની સાથે ભારેથી અતિભારે વરસાદનું આગમન થયું છે ,જો કે વરસાદથી ગરમીમાં રાહત મળી છે પરંતુ તેની આડઅસર રુપે સમગ્ર […]

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહીં, હજી સુધી વેન્ટિલેટર પર

પૂર્વ રાષ્ટ્રપતિની હાલતમાં કોઈ સુધાર નહીં કોરોનાથી પણ સંક્રમિત છે પ્રણવ મુખર્જી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે. સેનાના હોસ્પિટલે એક નિવેદન જારી કરી કહ્યું કે પ્રણવ મુખર્જીની હાલત હજી સ્થિર છે અને તેમને હજી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ કોરોનાવાયરસથી સંક્રમિત […]

દિલ્હીમાં પ્રદૂષણને રોકવા નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લાગૂ કરાઇ

દિલ્હી વિશ્વના ટોચના 10 પ્રદૂષિત શહેરમાં સામેલ છે. દિલ્હીમાં વાહનો સતત વધી રહ્યા છે જેને કારણે પ્રદૂષણ પણ સતત વધી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં પ્રદૂષણ ડામવા માટે કેજરીવાલની સરકાર નવી ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી લાગૂ કરી છે. દિલ્હીમાં લાગુ કરેલી આ નીતિનો મુખ્ય ઉદ્દેશ વધી રહેલા પ્રદૂષણને ઓછું કરવાનો અને રોજગાર નિર્માણ કરવાનો […]

દિલ્હીમાં સ્મૉગ ટાવર ઉભા કરવાનો મામલો, સુપ્રીમની કેન્દ્રને નોટિસ

દેશના પાટનગર દિલ્હીમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ત્યાં સ્મોગ ટાવર ઊભા કરવાના સરકારી પ્રોજેક્ટ સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ IIT મુંબઇ પર એ વખતે ખફા થઇ હતી જ્યારે એને ખબર પડી કે દેશના પાટનગરમાં પ્રદૂષણને નિયંત્રણ કરવા સ્મોગ ટાવર ઊભા કરવાના સરકારી પ્રોજેક્ટમાંથી ખસી જવા ઇચ્છે છે. સુપ્રીમ […]

સીએમ કેજરીવાલનું “રોજગાર બજાર” વેબપોર્ટલ શરૂ, અનેક લોકોને મળશે રોજગારી

સીએમ કેજરીવાલે શરુ કર્યું વેબ પોર્ટલ સીએમ કેજરીવાલે રોજગાર બજાર વેબ પોર્ટલ શરુ કર્યું અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે શરુ કરી વેબ પોર્ટલ શેરી વિક્રેતાઓને કામ કરવાની મળી મંજૂરી નવી દિલ્લી: દેશની રાજધાની દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોનાવાયરસ સામેની લડાઇમાં દિલ્હીની જનતાને વર્ણવી હતી. તેમણે કહ્યું કે અમે ખુશ છીએ કે, કોરોના […]

AIIMSમાં કોરોનાની COVAXINનુ પરિક્ષણ- 30 વર્ષના પુરુષને આપવામાં આવ્યો પ્રથમ ડોઝ

એઈમ્સમાં 100 વોલેન્ટિયર્સ પર આ વેક્સિનનું પરિકક્ષણ કરાશે શરુઆતમાં 50 લોકોને આ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે આજે પ્રથમ ડોઝ 30 વર્ષના પુરુષને અપાયો સમગ્ર દેશમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો છે ત્યારે કોરોના માટેની વેક્સિનને લઈને અનેક લોકો આશા સેવી રહ્યા છે,ભારતની ફાર્મા કંપની દ્રારા કોરોના વાયરસ માટે કોવેસ્કિન નામની રસી વિકસાવવામાં આવી છે જેનું આજે […]

દિલ્હીવાસીઓને રાશન લેવા માટે હવે દુકાને નહીં જવું પડે, કેજરીવાલે ‘ઘર-ઘર રાશન યોજના’ને મંજૂરી આપી

દિલ્હીવાસીઓએ હવે રાશન લેવા માટે દુકાન નહીં જવું પડે CM કેજરીવાલે મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજનાને મંજૂરી આપી ચોખા-ખાંડ જેવી વસ્તુઓ પેકિંગ કરીને ઘરે પહોંચાડાશે દિલ્હીવાસીઓ માટે એક સારા સમાચાર છે. તેઓએ હવે રાશન લેવા માટે દુકાને નહીં જવું પડે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ‘ડોર સ્ટેપ ડિલીવરી ઑફ રાશન’ની યોજનાને લીલી ઝંડી આપી છે. આ યોજનાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code