1. Home
  2. Tag "death"

हृदय विदारक घटना : मेरठ में जुड़वा भाइयों की कोरोना से मौत, दोनों 24वां जन्मदिन मनाने के बाद पड़े थे बीमार

मेरठ, 18 मई। पश्चिमी उत्तर प्रदेश के मेरठ जिले में एक कारुणिक घटना सामने आई, जहां कोरोना पीड़ित जुड़वा भाइयों की कुछ घंटों के अंतराल पर मौत हो गई। दोनों पिछले माह 23 अप्रैल को एक साथ अपना 24वां जन्मदिन मनाने के बाद बीमार पड़े थे। कोरोना संक्रमित होने के बाद दोनों का स्थानीय अस्पताल में […]

भारत में कोरोना संकट : रिकवरी रेट में मामूली सुधार, सक्रिय मामलों में गिरावट, 4 हजार लोगों की मौत

नई दिल्ली, 14 मई। कोरोना महामारी की दूसरी लहर से जूझ रहे भारत में पिछले 24 घंटे के भीतर रिकवरी रेट में जहां मामूली सुधार दिखा वहीं सक्रिय मामलों की संख्या में तनिक कमी आई। हालांकि लगातार तीसरे दिन संक्रमितों की मौतों ने चार हजार का आंकड़ा स्पर्श किया। केंद्रीय स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय की […]

ભારતીય આઇટી ઉદ્યોગના ‘પ્રણેતા’ એફ.સી.કોહલીનું 96 વર્ષની વયે નિધન

ભારતીય આઇટી ઉદ્યોગના પ્રણેતા ફકીર ચંદ કોહલીનું 96 વર્ષની વયે નિધન તેઓ TCSના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ હતા TCS દ્વારા કોહલીના નિધનની જાહેરાત કરાઇ હતી નવી દિલ્હી: ભારતમાં 190 અબજ ડૉલરના આઇટી ઉદ્યોગનો પાયો નાખનારા ફકીર ચંદ કોહલીનું 96 વર્ષની જૈફ વયે નિધન થયું છે. IT સેક્ટરની સૌથી મોટી કંપની TCSના તેઓ સ્થાપક અને ચીફ […]

વડોદરામાં નિર્માણધીન ઈમારત ધરાશાયી, 3ના મોત

અમદાવાદઃ મધ્ય ગુજરાતના વડોદરામાં બાવામાનપુરા વિસ્તારમાં નિર્માણધીન ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં એક મહિલા સહિત 3 શ્રમજીવીઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાટમાળ નીચે દબાયેલા અન્ય શ્રમજીવીઓને બચાવવાની કામગીરી આરંભી હતી. Gujarat: Three persons […]

સુરતમાં જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી, 3 શ્રમજીવીઓના મોત

અમદાવાદઃ મુંબઈના ભીવંડીમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં 10 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભૂલાઈ નથી. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં એક જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થવાની સામે આવી હતી. જર્જરીત ઈમારતનો કેટલાક ભાગ ધરાશાયી થતા નીચે સૂઈ ગયેલા 3 શ્રમજીવીઓના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં  એક જર્જરીત ઈમારતનો […]

ગાંધીનગરના સાંતેજ નજીક ફેકટરીમાં વીજકરંટ લાગતા પાંચ શ્રમિકના મોત

અમદાવાદઃ અમદાવાદ શહેરની નજીક આવેલા સાંતેજ-વડસર રોડ ઉપર આવલી એક ફેકટરીમાં વીજ કરંટ લાગતા પાંચ શ્રમજીવીઓના મોત થાં હતા. જ્યારે 3 મજૂરોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. શ્રમજીવીઓ લોખંડની સીડી ઉંચકીને જતા હતા ત્યારે ઉપરથી પસાર થતા હાઈટેન્સન વીજવાયરને સીડી અડી ગઈ હતી. વીજ કરંટ લાગતા પાંચ શ્રમિકોના મોત થયા સમગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code