1. Home
  2. Tag "CORONA"

હવે ડોક્ટરની સલાહ લીધા વિના ઓન-ડિમાન્ડ થઈ શકશે કોરોનાનું પરિક્ષણ

હવે ડોક્ટરની સલાહની જરુર નહી પડે કોવિડ-19ના પરિક્ષણને લઈને શનિવારના રોજ દિશા-નિર્દેશમાં ફેરફાર કર્યા ઓન ડિમાન્ડ કોરોનાનો ટેસ્ટ થશે વ્યક્તિઓને માંગના આધારે ટેસ્ટ કરાવાના સુચનો આપ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના પરિક્ષણને લઈને શનિવારના રોજ દિશા-નિર્દેશમાં ફેરફાર કર્યા છે . હવે ઓન-ડિમાન્ડ પરીક્ષણ કરવામાં આવશે,જે લોકો પરીક્ષણ કરાવવા ઈચ્છતા હોય અથવા તો જે મુસાફરી દરમિયાન […]

કોરોના બાબતે સારા સમાચાર -દેશમાં કુલ કેસના માત્ર 22 ટકા કેસ એક્ટિવ છે – રિકવરી રેટ ઊંચો નોંધાયો

કોરોના બાબતે આરોગ્ય મંત્રાલયનું નિવેદન એક્ટિવ કેસ  કુલ કેસની સરખામણીમાં 22 જ ટકા રિકવરી રેટ પણ સારો નોંધાયો – 75 ટકા સમગ્ર વિશ્વમાં જ્યા કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા ત્યા ભારતમાં પણ કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો નોંઘાયો છે , જો કે કોરોનાના કેસમાં અમેરીકાનું સ્થાન સૌથી મોખરે છે તો બીજા નંબર બ્રાઝિલનો […]

દેશમાં કોરોનાના સંકટ વચ્ચે માત્ર 24 કલાકમાં જ 60 હજારથી પણ વધુ દર્દીઓએ કોરોનાને આપી માત

દેશના 11 રાજ્યોમાં રિકવરી રેટ 75 ટકાથી પણ વધુ છેલ્લા 24 કલાકમાં કુલ 62 હજાર દર્દીઓ થયા સાજા વેપારના હબ ગણાતા મુંબઈમાં પણ કોરોનાના કેસમાં જોવા મળ્યો સુધારો દેશમાં અત્યEર સુધી 21.57 લાખ જેટલા દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારીની ઝપેટમાં છે, દિવસે ને દિવસે કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતો […]

રાજકોટમાં સફાઈ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ, 68 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવતા 68 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી […]

Expert Group Meeting With Vaccine Manufacturers

NEW DELHI, August 18: The National Expert Group on Vaccine Administration held a meeting with the leading domestic vaccine manufactures- Serum Institute of India, Pune; Bharat Biotech, Hyderabad; Zydus Cadila, Ahmedabad; Gennova Biopharmaceuticals, Pune; and Biological E, Hyderabad. An official spokesman of the government said the meeting was “mutually beneficial and productive.” It provided the […]

દેશમાં કોરોના વેક્સિન પરિક્ષણનો પ્રથમ તબક્કો લગભગ પૂરો – સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે બીજો તબક્કો

કોરોના વેક્સિનનો પ્રથમ તબક્કો અંંતિમ કાર્યગતિમાં દરેક લોકોની નજર કોરોનાની વેક્સિન પર ઓક્સફોર્ડની વેક્સિન પર કાર્ય શરુ કરવામાં આવ્યું ઝાયડસ કેડિલા મારફત બનાવામાં આવેલી ZyCOV-Dનો પ્રથમ ફેઝ પુરો ભારત બાયોટેક હેઠળ કુલ 12 સેન્ટરમાં વેક્સિન પર પરિક્ષણ ચાલી રહ્યું છે રશિયાએ તાજેતરમાં જ કોરોનાની વેક્સિનનું એલાન કર્યું છે,જેને લઈને સમગ્ર વિશ્વામાં અનેક પ્રકારની હલચલ મચવા […]

ઈ-સિગારેટને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, સતર્ક રહો નહીં તો….

ઈ-સિગારેટને લઈને સંસોધનમાં થયો ચોકાવનારો ખુલાસો, ઈ-સિગારેટનું સેવન કરવાથી થઈ શકે છે કોરોના અમદાવાદ: દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે..ત્યારે દિનપ્રતિદિન કોરોનાના કેસો અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે.. કોરોના વાયરસના ઘણા બધા લક્ષણો સામે આવ્યા હતા… ઉધરસ, તાવ, થાક અને શ્વાસ લેવામાં તકલીફએ કોરોના સંક્રમણના લક્ષણો છે…હજુ પણ કોરોના કંઈ-કંઈ વસ્તુઓથી થઈ શકે, તેના […]

કોરોના મહામારી, ગુજરાતના ગ્રામ્ય વિસ્તોરમાં પણ રેપીડ ટેસ્ટ શરૂ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા તથા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ […]

ગુજરાત સરકાર એકશનમાં, હવે રોજના કોરોનાના સરેરાશ 50 હજાર ટેસ્ટ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમજ સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રોજના સરેરાશ 30 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 10.50 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ટેસ્ટીંગ વધારવા સૂચન કર્યું હતું. જેના પગલે ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટીંગમાં વધારો કરવાનો નિર્ણય […]

કોરોના મહામારીની સ્થિતિની સમિક્ષાને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું,’વાયરસને હરાવવા ગુજરાત દિલ્હી મોડલ અપનાવે’

મંગળવારના રોજ 6 રાજ્યોના મંત્રીઓ સાથે પીએમ મોદીની બેઠક કોરોનાને પંહોચી વળવા બાબતે થઈ ચર્ચા ગુજરાત કોરોનાને હરાવવા દિલ્હી મોડલ અપનાવે- પીએમ મોદી સમગ્ર દેશમા કોરોનાના કેસનો વ્યાપ વધી રહ્યો છે,હાલ સમગ્ર દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી વધુ છે,જો કે આ મહામારી સામે સૌએ સાથે રહીને લડવાનું છે,દેશના પીએમ મોદીએ વિતેલા દિવસ મંગળવારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code