1. Home
  2. Tag "CHANDRABABU NAIDU"

विपक्षी एकता की बैठक पर प्रशांत किशोर का तंज – अंधों में काना राजा नीतीश का चंद्रबाबू नायडू जैसा हाल होगा

पटना, 22 जून। बिहार के मुख्यमंत्री नीतीश कुमार की अगुआई में शुक्रवार, 23 जून को विपक्षी दलों की होने वाली बैठक को लेकर सियासत तेज हो गई है। बिहार में जन सुराज यात्रा पर निकले प्रशांत किशोर ने कहा है कि सिर्फ चाय-नाश्ता करने से विपक्षी एकता होनी होती तो 20 साल पहले हो गई […]

चंद्रबाबू नायडू ने जेपी नड्डा और अमित शाह से की मुलाकात, एनडीए गठबंधन में शामिल होने पर हुई चर्चा

नई दिल्ली, 4 जून। लोकसभा चुनाव 2024 और इस वर्षांत तेलंगाना विधानसभा चुनाव से पहले आंध्र प्रदेश की प्रमुख क्षेत्रीय दल तेलुगु देशम पार्टी (टीडीपी) सत्ता समीकरण साधने में लग गई है। इसी क्रम में आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री और टीडीपी प्रमुख चंद्रबाबू नायडू ने एनडीए के मुख्य घटक और केंद्र में सत्ता की […]

आंध्र प्रदेश : पूर्व सीएम चंद्रबाबू नायडू की जनसभा में भगदड़, 7 लोगों की मौत

नई दिल्ली, 28 दिसम्बर। आंध्र प्रदेश के नेल्लोर जिले के कंडुकुर में तेलुगू देशम पार्टी (टीडीपी) के मुखिया और पूर्व सीएम एन. चंद्रबाबू नायडू की एक जनसभा के दौरान भगदड़ मचने से सात लोगों की मौत हो गई है। घटना में कुछ कार्यकर्ता घायल भी हुए हैं, जिनको इलाज के लिए नजदीक के अस्पताल में […]

टीडीपी प्रमुख चंद्रबाबू नायडू ने की घोषणा – ‘यदि 2024 में पार्टी सत्ता में नहीं आई तो वह मेरा आखिरी चुनाव होगा’

कुरनूल (आंध्र प्रदेश), 17 नवम्बर। तेलुगु देशम (टीडीपी) पार्टी के अध्यक्ष और आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री एन. चंद्रबाबू नायडू ने घोषणा कर दी है कि यदि उनकी पार्टी सत्ता में नहीं आई तो 2024 का चुनाव उनका आखिरी चुनाव होगा। कुरनूल में एक रोड शो के दौरान नायडू ने टीडीपी के सत्ता में लौटने […]

ચંદ્રાબાબુ નાયડુના સગાંએ ખરીદી 500 એકર જમીન, YSRCPએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

આંધ્રપ્રદેશમાં સત્તારુઢ વાઈએસઆર કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટી ટીડીપી વચ્ચે રાજકીય ઉથલ-પાથલનો નવો તબક્કો શરૂ થયો છે. વાઈએસઆર કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુના નજીકના સગા અને ટીડીપીના ધારાસભ્ય નંદમુરી બાલકૃષ્ણે અમરાવતીમાં 500 એકર જમીન ખરીદી છે. અમરાવતી આંધ્રપ્રદેશની નવી પ્રસ્તાવિત રાજધાની છે. અહીં મોટા પ્રમાણમાં વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. વાઈએસઆર કોંગ્રેસનું […]

મમતા બાદ ચંદ્રાબાબુ નાયડુને પણ લાગ્યો આંચકો, ટીડીપીના ચાર સાંસદો ભાજપમાં જોડાયા

ટીડીપીના રાજ્યસભામાં છમાંથી ચાર સાંસદોએ પાર્ટી છોડી દીધી છે. આ ચારેય સાંસદોએ ગૃહમાં ટીડીપીનું ભાજપમાં વિલિનીકરણનો પ્રસ્તાવ પણ પારીત કર્યો છે. આ ચાર સાંસદોમાં – ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વાય. એસ. ચૌધરી ઉર્ફે સુજાના ચૌધરી, સી. એમ. રમેશ, પોલિટ બ્યૂરોના સદસ્ય ગારિકપતિ મોહન રાવ અને ટી. જી. વેંકટેશનો સમાવેશ થાય છે. આ સાંસદો ભાજપના મુખ્યમથકમાં ભાજપના […]

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ ચંદ્રાબાબુ નાયડુની સુરક્ષા ઘટાડવામાં આવી, એરપોર્ટ પર લેવામાં આવી તલાશી

વિજયવાડા: આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યના ગન્નવરમ એરપોર્ટ પર ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુની મોડી રાત્રે તલાશી લેવામાં આવી હતી. નાયડુને વિમાન સુધી જવા માનીટે વીઆઈપી સુવિધાથી પણ વંચિત કરવામાં આવ્યા હતા. તેમને સામાન્ય પ્રવાસીઓ સાથે શટલ બસમાં પ્રવાસ કરવો પડયો હતો. આંધ્રપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ચંદ્રાબાબુ નાયડુને ઝેડ પ્લસ કેટેગરીની […]

વિધાનસભા ચૂંટણીના પરિણામ: ઓડિશામાં સતત પાંચમી વખત નવીન સરકાર, આંધ્રમાં ચંદ્રાબાબુની હાર, જગનને બહુમતી

આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીઓમાં વાઈએસઆર કોંગ્રેસને બહુમતી મળી ગઈ છે. જગનમોહન રેડ્ડીની પાર્ટી વાઈએસઆર કોંગ્રેસ 147 બેઠકો પર આગળ ચાલી રહી છે. 2014માં ચંદ્રાબાબુ નાયડુની ટીડીપીને બહુમતી મળી હતી. આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવા માટે 175 બેઠકોવાળી વિધાનસભામાં 88 બેઠકો મળવી જરૂરી છે. ચંદ્રાબાબુ નાયડુ આજે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપે તેવી શક્યતા છે. જ્યારે ઓડિશામાં બીજેડીના નવીન પટનાયકની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code