1. Home
  2. Tag "ayurveda"

उत्तर प्रदेश : शिलान्यास के मौके पर बोले सीएम- आयुर्वेद के रसशास्त्र के जनक हैं महायोगी गोरखनाथजी

गोरखपुर। राष्ट्रपति रामनाथ कोविंद के हाथों राज्य के प्रथम आयुष विश्वविद्यालय के शिलान्यास समारोह में मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा कि विगत डेढ़ वर्ष से पूरी दुनिया कोरोना महामारी से त्रस्त है। इस दौरान रोग प्रतिरोधक क्षमता विकसित करने के लिए संपूर्ण विश्व ने भारत की परंपरागत चिकित्सा पद्धतियों का अनुसरण किया। ऐसे में इस […]

राजस्‍थान : जयपुर सहित 6 जिलों में खुलेंगे आर्युवेद, योग और नेचुरोपैथी कॉलेज

जयपुर, 10 जून। जयपुर सहित राज्‍य के छह जिलों में आयुर्वेद, योग और प्राकृतिक चिकित्सा के महाविद्यालय खोले जाएंगे। राज्य सरकार ने इन कॉलेजों की स्थापना को मंजूरी प्रदान कर दी है। राजस्थान के स्वास्थ्य मंत्री रघु शर्मा ने कैबिनेट के निर्णय की जानकारी देते हुए बताया कि कोरोना वायरस महामारी के दौरान आयुर्वेद के महत्व को […]

કોરોના કાળમાં આયુર્વેદને વધુ પ્રાધાન્ય: ગુજરાતમાં નવી 85 આયુર્વેદ ફાર્મા શરૂ થઇ

ગુજરાતમાં બેકાબૂ કોરોના સંક્રમણ વચ્ચે લોકો આયુર્વેદ તરફ વળ્યા છેલ્લા 10 મહિનામાં ગુજરાતમાં 85 આયુર્વેદ ફાર્મા કંપનીઓ શરૂ થઇ આયુર્વેદ દવાની માંગ વધતાં આયુર્વેદ ફાર્મા ક્ષેત્ર તરફનો ઝોક વધ્યો અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેફામ બન્યું છે ત્યારે એલોપેથી કરતાં પણ લોકો આયુર્વેદમાં વિશ્વાસ રાખીને આયુર્વેદને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. કોરોનાની સારવારમાં આયુર્વેદની દવાથી સારા […]

આયુર્વેદને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો નિર્ણય, આયુર્વેદના ડૉક્ટરો હવે આંખ,નાક, ગળાની સર્જરી કરી શકશે

દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય હવે આયુર્વેદના ડૉક્ટરોને આંખ, કાન, ગળાની સર્જરી કરવાની મંજૂરી આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો 58 પ્રકારની સર્જીકલ પ્રોસીજરમાં તાલિમ ઉપરાંત પ્રેક્ટિસ પણ કરી શકશે નવી દિલ્હી: દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો હવે 58 પ્રકારની સર્જિકલ પ્રોસીજરમાં […]

ગુજરાતની જામનગરની આયુર્વેદ સંસ્થાને મળશે મહત્વનો રાષ્ટ્રીય દરજ્જો – સંસદમાં બિલ પાસ

ગુજરાત આયુર્વેદ સંસ્થાને મળશે મહત્વનો રાષ્ટ્રીય દરજ્જો આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ બિલ, 2020′ સંસદમા પાસ જામનગરની સંસ્થા વર્ષ 1956થી કાર્યરત છે 20 વર્ષમાં 30 જેટલા વિવિધ દેશ સાથે કરાર કર્યા છે ગુજરાતના જામનગરમાં સ્થિત આયુર્વેદ સંસ્થાને રાષ્ટ્રીય મહત્ત્વના સંસ્થાનનો દરજ્જો આપવાનાં હેતુંથી પસાર કરવામાં આવેલા બિલને સંસદ એ બુધવારના રોજ મંજૂરી આપી દીધી […]

કોરોના કાળમાં લોકો આયુર્વેદ તરફ વળ્યા, આયુર્વેદિક ઉકાળાનું સેવન-ચલણ વધ્યું

– કોરોનાના સંક્રમણથી બચવા લોકો આયુર્વેદ તરફ વળ્યા – આયુર્વેદિક ઉકાળાનું સેવન અને ચલણ વધ્યું – તેનાથી લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો કોરોનાના સંક્રમણથી બચવા માટે લોકડાઉન દરમિયાન લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. કોરોનાના સંક્રમણથી બચવા માટે આયુર્વેદિક ઉકાળાનું ચલણ વધ્યું છે. કોરોના થી બચવા રોગપ્રતિકારક શક્તિ સારી હોય તે જરૂરી છે તેથી ઉકાળાના સેવનથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code