1. Home
  2. Tag "ayodhya"

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના નામ પર બનશે ઓયોધ્યાનું એરપોર્ટ

અયોધ્યાનું એરપોર્ટ ભગવાન રામના નામથી બનશે એરપોર્ટનો વિસ્તાર વધારવાની કવાયાત હાથ ધરાઈ અયોધ્યા એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું બનશે રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટના વિસ્તારને વધારવાની યોજના ઘડવામાં આવી અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ રાખવામાં આવશે, આ સાથે જ આતંરરાષ્ટ્રીય લેવલનું એરપોર્ટ નિર્માણ પામશે આ માટે યોગી સરકાર દ્વારા એરપોર્ટનો વિસ્તાર વધરાવા અને એરપોર્ટનું નામ બદલાની કવાયત […]

રામ મંદિરના નક્શાને મંજૂરી, 13 હજાર વર્ગ મીટરમાં ભવ્યાતિભવ્ય મંદિરનું થશે નિર્માણ

રામ  મંદિરના નકશાને સર્વાનુમતિથી મંજુરી મળી 13 હજાર વર્ગ મીટરના વિસ્તારમાં મંદિરનું નિર્માણ થશે 36 થી 40 મહિનામાં મંદિર બનીને તૈયાર થશે રામ મંદિરનો વિસ્તાર લગભગ ત્રણ એકરનો રહેશે ઉત્તર પ્રદેશના અયોઘ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરનો નકશો પાસ કરી દેવામાં આવ્યો છે, અયોઘ્યા વિકાસ ઓથોરિટી બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી રામ મંદિરના નકશાને પસાર કરવામાં આવ્યો […]

રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અસ્વસ્થ- શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન હેઠળ

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસની તબિયત નાજુક તેમનો કોરોના ટેસ્ટ કરાવાની શક્યતા હાલ મથુરામાં ડોક્ટર દ્વારા સારવાર લઈ રહ્યા છે શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન મૂકવામાં આવ્યું શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અચાનક ખરાબ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમને શ્વાસ […]

અયોધ્યામાં રચાયો ઇતિહાસ: રામ મંદિરના ભૂમિ પૂજનથી પીએમ મોદીના સંબોધન સુધી, વાંચો કાર્યક્રમની દરેક અપડેટ્સ

અયોધ્યામાં  આજે રચાયો ઈતિહાસ મહાયજ્ઞની પૂર્ણાહૂતિ પીએમ મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યુ વડાપ્રધાન મોદી એ રામ મંદિરનો કર્યો શિલાન્યાસ 9 ચાંદીની ઈંટો મંદિરના પાયામાં રાખવામાં આવી સદીઓની પ્રતિક્ષા બાદ હવે રામની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત ભૂમિ પૂજન બાદ રામ મંદિરની આધારશીલા મૂકી. રામ મંદિર શિલાન્યાસ […]

‘Efforts Made to Eradicate His Existence But Ram Still Lives in Our Minds’, says PM Modi while addressing the gathering in Ayodhya

Ayodhya: Prime Minister Narendra Modi on Wednesday performed the ground-breaking ceremony during which he laid the foundation stone for the construction of a grand Ram Temple in the holy town of Ayodhya. The bhoomi pujan for the grand Ram Mandir was held at the exact location where the deity, Ram Lalla rested at the disputed […]

અયોધ્યા : જયશ્રી રામના નાદ સાથે ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન સંપન્ન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય ભૂમિ પૂજન સંપન્ન  અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભૂમિ પૂજન યોજવામાં આવ્યું  કાર્યક્રમમાં મોદી,યોગી,ભાગવત,પટેલની ઉપસ્થિત  500 વર્ષ બાદ અયોધ્યામાં આખરે સદીઓ જુના શ્રીરામ મંદિરનું સ્વપ્ન આખરે સાકાર થઇ રહ્યું છે ,આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે દિવ્ય અને ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ માટે ભુમીપુજન કરવામાં આવ્યું છે, અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મ સ્થળે સૌથી […]

31 વર્ષ પહેલાં પાલમપુરમાં રામ મંદિર નિર્માણનો પ્રસ્તાવ પારિત થયો હતો

અયોધ્યામાં આજે પીએમ મોદીના હસ્તે ભૂમિ પૂજન સંપન્ન થયું 31 વર્ષ પહેલાં હિમાચલના પાલમપુરમાં રામ મંદિરનો પ્રસ્તાવ પારિત થયો હતો આ માટે ભાજપના વરિષ્ઠ નેતાઓની યોજાઈ હતી બેઠક અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન પીએમ મોદીના હસ્તે સંપન્ન થઇ ચૂક્યું છે. આજનો આ દિવસ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાલમપુર માટે પણ ઐતિહાસિક રહેશે. પાલમપુરમાં આ દિવસનું […]

રામ મંદિર ભૂમિપૂજન અયોધ્યાથી વડાપ્રધાન મોદીએ દેશને આપી શુભેચ્છા અને કહી અનેક મહત્વની વાત

અમદાવાદ: ભારતના ઈતિહાસમાં આજના દિવસને પણ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે, વર્ષોથી રામ મંદિરની રાહ જોતા દરેક ભારતવાસીઓનું સપનું પુર્ણ થવા જઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિર ભૂમિપૂજન કરવામાં આવ્યું. ભૂમિપૂજનની વિધિ પુર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને રામમંદિર નિર્માણ મુદ્દે શુભેચ્છાઓ પાઠવી અને દેશવાસીઓ માટે યાદગાર ક્ષણ બતાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

PM lays foundation stone for Ram Temple in Ayodhya, triumph of a long promise

The historic Bhoomi Pujan took place at Ram Janmabhoomi site, Ayodhya with Prime Minister Narendra Modi performing the rituals and laying the foundation stone for the Ram Mandir construction. Before entering the temple construction site, Prime Minister Narendra Modi visited the Hanumangarhi Temple and offered his prayers and headed to the Ram Mandir construction site. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code