મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ભગવાનના નામ પર બનશે ઓયોધ્યાનું એરપોર્ટ
અયોધ્યાનું એરપોર્ટ ભગવાન રામના નામથી બનશે એરપોર્ટનો વિસ્તાર વધારવાની કવાયાત હાથ ધરાઈ અયોધ્યા એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું બનશે રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટના વિસ્તારને વધારવાની યોજના ઘડવામાં આવી અયોધ્યા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ રાખવામાં આવશે, આ સાથે જ આતંરરાષ્ટ્રીય લેવલનું એરપોર્ટ નિર્માણ પામશે આ માટે યોગી સરકાર દ્વારા એરપોર્ટનો વિસ્તાર વધરાવા અને એરપોર્ટનું નામ બદલાની કવાયત […]
