1. Home
  2. Tag "amrinder singh"

पंजाब : अमरिंदर सिंह ने किया नई पार्टी का ऐलान, कहा – संपर्क में बहुत सारे कांग्रेसी

नई दिल्ली, 27 अक्टूबर। पंजाब के पूर्व मुख्यमंत्री कैप्टन अमरिंदर सिंह ने बुधवार को बड़ा ऐलान कर दिया है। अमरिंदर सिंह ने कहा कि वह नई राजनीतिक पार्टी का गठन करने जा रहे हैं, जिसका नाम जल्द बताया जाएगा। प्रेस कॉन्फ्रेंस में अमरिंदर सिंह ने सबसे पहले अपने कार्यकाल में हुए कामों की जानकारी दी। […]

અમરિંદરના આમંત્રણ પર કરતારપુર જનારા પહેલા જત્થામાં સામેલ થશે મનમોહનસિંહ, પરંતુ..

કરતારપુર કોરિડોર માટે મનમોહનસિંહને આમંત્રણ પંજાબના સુલ્તાનપુર લોધીમાં થશે મોટો કાર્યક્રમ કરતારપુર સાહિબ જનારા પહેલા જત્થામાં થશે સામેલ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ 9 નવેમ્બરે કરતારપુરસાહિબ જનારા પહેલા શીખ જત્થામાં સામેલ થશે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે ડૉ. મનમોહનસિંહને આ જત્થામાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો મનમોહનસિંહે સ્વીકાર કર્યો છે. આના પહેલા મનમોહનસિંહને પાકિસ્તાન તરફથી કરતારપુર […]

પ્રિયંકા ગાંધીનું કોંગ્રેસ અધ્યક્ષ બનવું નક્કી! CWC પહેલા થરુર-અમરિન્દર બાદ દક્ષિણ ભારતમાંથી ઉઠી માંગ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ વી. હનુમંતરાવે મંગળવારે માગણી કરી છે કે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે. અવિભાજીત આંધ્રપ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાવે કહ્યુ છે કે પ્રિયંકા લાવો, કોંગ્રેસ બચાવો. તેમણે કહ્યુ છે કે માત્ર પ્રિયંકા ગાંધી જ આખા દેશમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરી શકે છે. હનુમંત રાવે કહ્યુ […]

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પ્રિયંકા ગાંધી છે આદર્શ ઉમેદવાર: કેપ્ટન અમરિન્દરસિંહ

નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીની અંદર પ્રિયંકા ગાંધીને પક્ષના નવા અધ્યક્ષ બનાવવાની માગણી મજબૂત થઈ રહી છે. પંજાબના મુખ્યપ્રધાન અને કોંગ્રેસના કદ્દાવર નેતા કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યુ છે કે પ્રિયંકા ગાંધી પાર્ટીના અધ્યક્ષ પદ માટે આદર્શ ઉમેદવાર હશે. કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે કે પાર્ટીની કમાન સંભાળવા માટે પ્રિયંકા નિપુણ ઉમેદવાર હશે, પરંતુ આ બધું કોંગ્રેસ […]

પંજાબમાં પ્રાઈવેટ યુનિવર્સિટી બનાવવા માટે સરકારે કાયદામાં કર્યું મોટું પરિવર્તન

પંજાબની કોંગ્રેસની સરકારે રાજ્યમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓના નિર્માણ માટે લઘુત્તમ જમીનની આવશ્યકતાની શરતમાં મોટું પરિવર્તન કર્યું છે. પંજાબની સરકારે યુનિવર્સિટી બનાવવા માટે જરૂરી જમીનની મર્યાદા ઘટાડીને 35થી 25 એકર કરી દીધી છે. હવે 24 એકરની મર્યાદામાં પણ યુનિવર્સિટી બનાવવાની માન્યતા આપી શકાશે. આ વાતની જાણકારી મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે આપી છે. આ નિર્ણય કેપ્ટન અમરિન્દરસિંહની અધ્યક્ષતામાં […]

નવો રાજકીય કોયડો: કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે આપી ‘વરિષ્ઠો’ને સલાહ

નવી દિલ્હી: રાહુલ ગાંધીના રાજીનામા બાદ પણ આગામી કોંગ્રેસ અધ્યક્ષના સવાલ પર તમામ કોંગ્રેસી નેતાઓએ મોંઢામાં મગ ભરી લીધા છે. તો વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પંજાબના મુખ્યપ્રદાન કેપ્ટન અમરિન્દરસિંહે મોટું નિવેદન આપ્યું છે. કેપ્ટન અમરિન્દરસિંહે કોઈ યુવાન નેતાને અધ્યક્ષ બનાવવાની તરફેણ કરી છે. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને નવા લોકો માટે માર્ગ આપવાની સલાહ પણ આપી […]

પંજાબના મોહાલીમાં પોસ્ટરો લગાવીને સિદ્ધૂને પુછવામાં આવ્યો સવાલ, ક્યારે છોડો છો રાજનીતિ?

પંજાબના કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિદ્ધૂને લઈને પંજાબની રાજનીતિ ફરી એકવાર ગરમાવો પકડી ચુકી છે. મોહાલીમાં ઘમાં સ્થાનો પર તેમની વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને તેને કારણે સનસનાટી ફેલાઈ ગઈ છે. પોસ્ટરોમાં સિદ્ધૂને સવાલ કરવામાં વ્યો છે કે રાજીનામું ક્યારે આપશો અને રાજકારણ ક્યારે છોડશો? સિદ્ધૂએ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ દ્વારા પોતાના વિભાગની ફેરબદલી કરાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code