1. Home
  2. Tag "ahmedabad"

ગુજરાતીઓ આનંદો! 1 ઑક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જંગલ સફારી પાર્ક ફરી ખુલશે

ગુજરાતના પર્યટકો માટે ખુશીના સમાચાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જંગલ સફારી પાર્ક પુન:શરૂ કરાશે 1 ઑક્ટોબરથી નવા નીતિ નિયમો સાથે પાર્ક ખુલ્લો મુકાશે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસી માટે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. તેને ફેબ્રુઆરી મહિનામાં પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. જો કે કોરોના સંક્રમણને કારણે તેને 6 માસ […]

અમદાવાદમાં ભક્તોની શ્રધ્ધાને ધ્યાનમાં રાખી ભદ્રકાળી મંદિરનો નિર્ણય, નવરાત્રિમાં કરી શકાશે દર્શન

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ પર્વમાં ગરબા મહોત્સવને લઈને હજુ અસમંજસ ભરી સ્થિતિ છે. જો કે, નવરાત્રિમાં અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. સરકારની ગાઈડલાઈન અનુસાર મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં રાજ્યમાં તમામ મંદિરો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. આ ઉપરાંત અંબાજીમાં ભાદરવી પૂનમનો […]

ગુજરાતમાં માત્ર 40 ટકા બાળકો પાસે જ ડિજીટલ ડિવાઇઝ ઉપલબ્ધ: સર્વે

હાલમાં કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી બાળકોને ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે જો કે બાળકો પાસે ડિજીટલ ડિવાઇઝની ઉપલબ્ધતા અંગે સરકારે કરાવ્યો સર્વે સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના માત્ર 40 % વિદ્યાર્થીઓ જ ડિજીટલ ડિવાઇઝ વાપરે છે હાલના સમયમાં કોરોનાના સંક્રમણને કારણે સ્કૂલો બંધ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ બાળકોને ઓનલાઇન શિક્ષણ પૂરુ પાડવા માટે વર્ચ્યુઅલ […]

અમદાવાદ: AMC દ્વારા ટેસ્ટ વન ટેસ્ટ ઓલ અભિયાન શરૂ, નિ:શુલ્ક કોરોનાના ટેસ્ટ કરાવી શકાશે

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અમદાવાદ શહેરમાં પણ કોરનાના કેસમાં સતત થઇ રહ્યો છે વધારો AMC દ્વારા કોરોનાના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા ઉભી કરવામાં આવી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને શહેરના ઘણા સ્થળોએ કોરોના ટેસ્ટ કરાવવા માટેની સુવિધા […]

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દ્વારા હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે હિન્દી સપ્તાહનો ઉદ્વાઘટન સમારોહ યોજાયો 14મી સપ્ટેમ્બરના દિવસને રાજભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભાષકોની સંખ્યાની રીતે હિન્દી દુનિયામાં હાલ બીજા ક્રમે છે: કુલસચિવ આલોક ગુપ્ત અમદાવાદ: ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે હિન્દી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૧૪મી સપ્ટેમ્બરના દિવસને રાજભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ […]

અમદાવાદમાં પોલીસ કર્મચારીઓએ ટુ-વ્હીલર હંકારતી વખતે પહેરવુ પડશે ફરજીયાત હેલ્મેટ

અમદાવાદઃ ગુજરાતમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ ફરીએક વાર શરૂ કરીને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં હેલ્મેટ પહેર્યા વગર ફરતા ટુ-વ્હીલર ચાલકોને ઝડપીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, અમદાવાદ ગ્રામ્યમાં ટુ-વ્હીર ઉપર ફરતા પોલીસ કર્મચારીઓએ પણ ફરજીયાત હેલ્મેટ પહેરવુ પડશે. હેલ્મેટ પહેર્યા વગર વાહન હંકારનાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી […]

શિક્ષક દિન 2020: રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીએ ગુજરાતના 44 શિક્ષકો-ગુરૂવર્યોનું ‘રાજ્ય શિક્ષક એવોર્ડ’થી સન્માન કર્યું

ગાંધીનગર ખાતે શિક્ષક દિનના અવસર પર “ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ”નું આયોજન કરાયું CM રૂપાણીએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં રાજ્યના 44 શિક્ષકો-ગુરુવર્યોનું સન્માન કર્યું હતું 44 શ્રેષ્ઠ શિક્ષકોને શોલ-સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા નૈતિક મૂલ્યો-માનવીય મૂલ્યોના આધારે શિક્ષા-દિક્ષાથી સજ્જ ભાવિ પેઢી દ્વારા ગુજરાતને ભવિષ્યના ભારતનું રોલ મોડેલ બનાવવા શિક્ષક સમુદાયને  CM […]

અમદાવાદના તમામ ગાર્ડન લોકો માટે 5 સપ્ટેમ્બરથી ખુલ્લા મૂકાશે

દેશમાં અનલોક 4 દરમિયાન આપવામાં આવી અનેક છૂટછાટો હવે અમદાવાદમાં 5 સપ્ટેમ્બરથી તમામ ગાર્ડનો ખુલ્લા મુકાશે ગાર્ડનની મુલાકાત લેનારે કોવિડ-19ની ગાઇડલાઇન્સનું કરવું પડશે પાલન અમદાવાદમાં હવે તમે ગાર્ડનમાં પણ ફરવા જઇ શકશો. લોકડાઉન બાદ હવે અનલોક 4 ની શરૂઆત થઇ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 સપ્ટેમ્બરથી શહેરના તમામ ગાર્ડન જનતા માટે ખુલ્લા મૂકવામાં […]

NIMCJની પાઘડીમાં વધુ એક યશકલગી, સતત ત્રીજા વર્ષે “આઉટલુક” ના બેસ્ટ કોલેજીસના નેશનલ રેન્કિંગમાં સ્થાન

પ્રતિવર્ષ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના નવા શિખરો સર કરતી સંસ્થા NICMJ ગુજરાતમાંથી સ્થાન મેળવનારી એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા NIMCJ રેન્કિંગ માટેના રાષ્ટ્રીય સ્તરના માપદંડોમાંથી સફળતાપૂર્વક પસાર અમદાવાદ,02 સપ્ટેમ્બર, 2020: વર્ષ ૨૦૦૭માં વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા શરુ કરાયેલી મીડિયા શિક્ષણ સંસ્થા “નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ” પ્રતિવર્ષ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણના નવા શિખરો સર કરી રહી […]

સ્વસ્થ થયા બાદ પણ ફરી થઇ શકે છે કોરોના: AMC સર્વે

કોવિડ-19ના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સર્વે સર્વે અનુસાર લોકોમાં એન્ટિબોડી જોવા મળી નથી 40 ટકા લોકોમાં એન્ટિ બોડી લુપ્ત થઇ ચૂકી છે કોવિડ-19ના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં એન્ટિબોડી જોવા નથી મળી. તે ઉપરાંત AMCએ હર્ડ ઇમ્યુનિટી પર પણ એક બીજો સર્વે કર્યો છે. આ સર્વે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code