1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી, 8 સ્થળો કરાયાં સીલ

એક જ દિવસમાં રૂ. 6.51 લાખનો દંડ વસુલાયો રેસ્ટોરન્ટ, મોલ અને ફેકટરીઓમાં તપાસનો ધમધમાટ અમદાવાદઃ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યાં છે. અમદાવાદમાં દરરોજ સરારેશ 150 જેટલા કેસ અત્યારે સામે આવી રહ્યાં છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનના અમલવારી માટે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં એ જ દિવસમાં […]

અમદાવાદમાં બોપલવાસીઓને મળશે ડમ્પીંગ સાઈટમાંથી છુટકારો

મનપા તંત્ર દ્વારા શરૂ કરાઈ કામગીરી બાયોમાઈનીંગ પદ્ધતિથી કરાશે નિકાલ અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સામેલ કરવામાં આવેલા બોપલ વિસ્તારના ડમ્પીંગ સાઈડથી છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. તેમજ ડમ્પીંગ સાઈડને હટાવવાની માંગણી કરી રહ્યાં હતા. જો કે, હવે બોપલવાસીઓને ડમ્પીંગ સાઈડથી છુટકારો મેળશે. મનપા દ્વારા અદ્યતન બાયોમાઈનીંગ પદ્ધતિથી ડમ્પીંગ સાઈટનો નિકાલ લાવવાનો નિર્ણય કરીને […]

અમદાવાદમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં આગ, 8 દર્દીના મોત

શોર્ટ સરકીટથી આગ લાગી હોવાની શકયતા 40થી વધારે દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયાં અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં રાત્રિના સમયે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં 8 દર્દીઓ ભડથું થઈ ગયાં હતા. શોર્ટસરકીટના કારણે હોસ્પિટલમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. તેમજ હોસ્પિટલ પાસે ફાયર સેફટીનું સર્ટીફિકેટ નહીં હોવાનું જાણવા […]

અમદાવાદમાં મંદિરની બહાર AMCના ધામા, ભક્તોનું ચેકિંગ શરૂ

રેપિડ ટેસ્ટની કામગીરી તેજ 564 ભક્તોનો કરાયો ટેસ્ટ અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાજ્યમાં અનેક મંદિરોમાં ભક્તોના દર્શન બંધ રાખવામાં આવ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના ટેસ્ટ શોધી કાઢવા માટે મનપાના આરોગ્ય વિભાગે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું […]

AMC ચુંટણીનો ધમધમાટ, સીમાંકન અને મતદાર યાદીની કામગીરીનો પ્રારંભ

નવેમ્બર મહિનામાં ચુંટણી યોજાય તેવી શકયતા કોર્પોરેશનને તૈયારીઓ શરૂ કરી અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં આગામી નવેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચુંટણી યોજાશે. જેની મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શહેરમાં બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મનપાની ચુંટણીને ધ્યાનમાં રાખીને સમાકંન અને મતદાર યાદી સહિતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો […]

અમદાવાદમાં કોરોના મુદ્દે AMCએ કર્યો સર્વે, રિપોર્ટમાં થયો ખુલાસો

મનપાની ટીમે કર્યો શહેરમાં સર્વે 30 હજારથી વધારે લોકોના લેવાયા સેમ્પલ મધ્યઝોનમાં નોંધાઈ સૌથી વધારે પોઝિટિવિટી અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા 3 દિવસથી સતત એક હજારથી વધારે સામે આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં કરવામાં આવેલા એક સર્વેમાં શહેરમાં કોનાની હર્ડ ઈમ્યુનિટી નહીં હોવાનું ખૂલ્યું હતું. અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા કેટલાક […]

અમદાવાદ રેલવે સ્ટેશન સતર્ક, હવે મુસાફરોના સામાનને સેનિટાઈઝ અને રેપિંગ કરાશે

સ્ટેશન ઉપર રેપિંગ મશીન પણ મુકાયું દેશમાં પ્રથમવાર રેલવે સ્ટેશન ઉપર કરાઈ સુવિધા અમદાવાદઃ હેરિટેજ સિટી અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર બેગેજ સેનેટાઈઝર અને રેપિંગ મશીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પ્રકારની સેવા દેશમાં પ્રથમવાર અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરવામાં આવી છે. તેમજ આ પ્રકારની વ્યવસ્થા માત્ર એરપોર્ટ ઉપર જ હોય છે. જો કે, […]

AMTSને 3 વર્ષમાં 1000 કરોડની ખોટ- પ્રાઈવેટ ઓપરેટરોને ફાયદો, લાભાર્થી ભાજપના પદાધિકારીઓ! : કૉંગ્રેસ

AMTSને ત્રણ વર્ષમાં 1000 કરોડ રૂપિયાની ખોટ 70 લાખ અમદાવાદીઓને જાહેર પરિવહન વ્યવસ્થા આપવામાં તંત્ર નિષ્ફળ દર 10 હજાર અમદાવાદીઓ વચ્ચે માત્ર એક જ એએમટીએસની બસ ઉપલબ્ધ એએમટીએસને ખોટ, પ્રાઈવેટ ઓપરેટરોને ફાયદો ભાજપના સત્તાધીશોની ભાગીદારીનું ભ્રષ્ટાચારી મોડલ અમદાવાદ: કોંગ્રેસે અમદાવાદમાં એએમટીએસની કથળતી જતી બસસેવાના મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે જણાવ્યું છે કે સ્માર્ટ […]

બુલેટ ટ્રેન ડેપોમાં જળાશય બનાવશે ભારતીય રેલવે

રેલવે પહેલીવાર બુલેટ ટ્રેનના ડેપોમાં જળાશયોનું નિર્માણ કરાવશે. જેથી વરસાદના પાણીનું સંચય કરી શકે. તેનો ઉપયોગ વધુ ગતિવાળી ટ્રેનોના રખરખાવ માટે કરવામાં આવશે. બુલેટ ટ્રેન યોજના લાગુ કરનારી એજન્સી એનએચએસઆરસીએલએ મંગળવારે આની જાણકારી આપી છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે કે જ્યારે દેશના ઘણાં વિસ્તારોમાં જળસંકટની સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે. રેલવે યોજના […]

Do not support Female Foeticide: PM in Gujarat

Prime Minister Narendra Modi addressing the public on Monday, at the bhumi pujan of Vishv Umiya Dham in Gujarat. He said “those who believe in Maa Umiya can never support female foeticide. I appeal to you all – let’s create a society where there is no gender discrimination.” Emphasis on his government working style he […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code