1. Home
  2. Tag "aditya thakarey"

શિવસેનાનું હિંદુત્વ ભાજપના હિંદુત્વથી અલગ: આદિત્ય ઠાકરે

મુંબઈ: યુવા સેનાના પ્રમુખ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કહ્યુ છે કે હિંદુત્વ શિવસેનાની વિચારધારાઓમાંથી એક છે. પરંતુ તે ભાજપના હિંદુત્વથી અલગ છે. સ્ટૂડન્ટ-એક્ટિવિસ્ટ ગુરમેહર કૌર દ્વારા લખવામાં આવેલા પુસ્તક ધ યંગ એન્ડ ધ રેસ્ટલેસ, ઓમર અબ્દુલ્લા, સચિન પાયલટ, આદિત્ય ઠાકરે અને શેહલા રાશિદ સહીત દેશના યુવા નેતાઓની મુલાકાતોની એક શ્રૃંખલા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code