hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સુશાંતસિંહના પરિવારને ન્યાય મળશે અને સીબીઆઈ તપાસમાં સત્ય સામે આવશે: CM નીતીશકુમાર
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સુશાંતસિંહના પરિવારને ન્યાય મળશે અને સીબીઆઈ તપાસમાં સત્ય સામે આવશે: CM નીતીશકુમાર
revoinews

સુશાંતસિંહના પરિવારને ન્યાય મળશે અને સીબીઆઈ તપાસમાં સત્ય સામે આવશે: CM નીતીશકુમાર

Vinayak Barot
Last updated: September 7, 2020 6:21 pm
Vinayak Barot
Published: September 7, 2020
Share
SHARE
  • બિહારના મુખ્યમંત્રીએ સુશાંતને આપી શ્રદ્ધાંજલિ
  • સીબીઆઈ તપાસમાં સત્ય સામે આવશે
  • સુશાંતના પરિવારને ન્યાય મળશે : નીતીશ કુમાર

પટના: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપતી વખતે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, સુશાંતના પરિવારને ન્યાય મળશે. મને ખાતરી છે કે સીબીઆઈની તપાસમાં સત્ય સામે આવશે, તે કોઈ એક પરિવારની વાત નથી. કરોડો લોકોને તેની સાથે લગાવ હતો. નીતિશ કુમાર સોમવારે તેમની પ્રથમ વર્ચુઅલ રેલીને સંબોધન કરી રહ્યા હતા. પાર્ટીના પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વર્ચુઅલ રેલીને સંબોધતા તેમણે કહ્યું કે સીબીઆઈ તપાસમાં બધું જ સામે આવશે, સુશાંતજીના પરિવારને ન્યાય ચોક્કસ મળશે.

તેમણે કહ્યું કે કોરોનાકાળ દરમિયાન એક-એક વસ્તુ પર કામ કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન લોકોને રોજગારી પૂરી પાડવાનું કામ પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે વિપક્ષના નેતાઓ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે જેમને કશું જ ખબર નથી હોતી તેઓ કંઈપણ બોલે છે, પરંતુ તેઓને જાણ હોવી જોઇએ. તેમણે કહ્યું, અમે કામ કરીએ છીએ, પ્રચાર નથી કરતા.

તેમણે દાવો કર્યો હતો કે લોકોને રોજગારી મળે તે માટે સતત કામ કરવામાં આવી રહ્યા છે. કોરોનાકાળમાં 14 કરોડ 71 લાખથી વધુ માનવ દિવસનું સૃજન કરવામાં આવ્યું છે. તેમણે લોકોને ચેતવણી આપતા કહ્યું કે આજે ભલે કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ આવતીકાલે શું થશે તે કોઈને ખબર નથી. આ કારણોસર લોકોને ભયભીત નહીં, જાગ્રત રહેવાની જરૂર છે.

મુખ્યમંત્રીએ દાવો કરતા કહ્યું કે, આજે એક દિવસમાં 1.50 લાખથી વધુ લોકોની કોરોના તપાસ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આજે આપત્તિ રાહત માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અગાઉ શું થતું હતું? કંઈ મળતું હતું શું ?

_Devanshi

You Might Also Like

PM Modi Launches ‘Transparent Taxation’ Platform, for Honoring the Honest
અધિકારીને બેટથી મારનારા ભાજપના MLA આકાશ વિજયવર્ગીયને મળ્યા જામીન
Centre’s Rebuttal to Mamata: Centre – West Bengal Tussle Continues
એક્ટ્રેસ યામી ગૌતમે ઈન્સ્ટાગ્રામ પર તેની અપકમિંગ ફિલ્મ ‘લોસ્ટ’ની ઘોષણા કરી -ક્રાઈમ રિપોર્ટરના રોલમાં જોવા મળશે
Congress Set-up Reshuffled, Many Dissenters “Accommodated”
TAGGED:biharMUMBAINITISH KUMARSushantsinh Rajput case
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयखेलदेश-विदेशहिन्दी

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

August 8, 2026

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?