Homerevoinewsઆ સિદ્ધાંતોએ બનાવ્યા હતા 'ગાંધી'ને 'મહાત્મા ગાંધીજી' -આજે સમગ્ર વિશ્વમાં સિદ્ધાંતવાદી...

આ સિદ્ધાંતોએ બનાવ્યા હતા ‘ગાંધી’ને ‘મહાત્મા ગાંધીજી’ -આજે સમગ્ર વિશ્વમાં સિદ્ધાંતવાદી તરીકે ઓળખાય છે

  • નેક સિદ્ધાંતોએ બનાવ્યા હતા ગાંઘીજીને મહાત્મા ગાંઘી
  • આજે સમગ્ર વિશ્વમાં ગાંઘીજી સિંદ્ધાંતવાદી તરીકે આળખાય છે
  • સત્ય અને અહિંસાવાદી તરીકે ઓળખાયા છે ગાંઘીજી
  • પોતાનું સમગ્ર જીવન માનવસેવામાં નિસ્વાર્થ ભાવે સમર્પિત કર્યું

આજે મહાપુરુષ સ્તયવાદી અને સિદ્ધાંતવાદી મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની 151 મી જન્મજયંતિ છે. સ્વતંત્રતા ચળવળમાં બાપુના યોગદાનથી દરેક ભારતીય અને ભઆરત બહારના તમામ લોકો ખાસ પરિચિત છે. જેઓને રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું , ગાંઘીમાંથી મહાત્મા ગાંઘી બન્યા પણ શું તમે જાણો છો  મહાત્મા બનવા પાછળ તેમના જે સિદ્ધાંતો હતા, જે વિચારો અને સિદ્ધાંતોએ ગાંઘીજીને એક ખાસ ઓળખ આપી હતી જે આજપરયંત ચાલી આવે છે અને વર્ષો વર્ષો બાદ પણ તેમને યાદ લોકો યાદ કરતા રહેશે

સત્ય પર અડગ રહેનારા ગાંઘીજી

સત્ય જ ઈશ્વર છે, જીવંત ગુણ છે, વિચારોનો સાક્ષી છે, આ રાજા હરિશચંદ્રની પંકિતોએ છે,જેમનો પ્રભાવ ગાંઘીજીના જીવન પર શરુઆતથી જ જોવા મણતો આવે છે, સત્યમાં ડૂબેલા ગંઘીજીએ પોતાની આત્મ કથાનું નામ પણ સત્યના પ્રય.ગ આપ્યું છે, આજે નાના બાળકો પણ સત્યની વાતમાં ગાંઘીને પ્રથમ યાદ કરે

ગાંધીજી અહિંસામાં માનતા હતા

અહિંસા વીરતાની ઓળખ છે, આમ તો હથિયારો થકી લોકોને જીતી લેવા સરળ ગણા.ય પરંતુ ગાંઘીજીએ માત્રને માત્ર અહિંસાથી લોકોના દિલ જીત્યા, પર્કૃતિની રક્ષણ કરવું તે દરેક માનવીનું કર્તવ્ય છે, લોકોના દિલ જીતવા માટે બદલાની ભાવના ન રાખતા તેમણે હંમેશા પ્રમેથી વર્તાવ કર્યો, છેવટે તેઓ અહિંસાવાદી તરીકે ઓળખયા, સમગ્ર વિશ્વમાં તેમણે કોઈ પણ હથિયાર.લડાઈ કે યુદ્ધ વગર બાજી જીતી હતી,માત્ર સત્યના સહારે,ઈશ્વરને સાક્ષી માનીને હોઠો પર મીઠી અને સત્યવાણીને સ્થાન આપતા.

પત્નિને ગુલામ નહી પરંતુ એકબીજાના સાથી માનવા

બ્રહ્મચર્ય એ જ ચરિત્રની ચાવી છે. ભગવાનની આસ્થા વિના તેને પ્રાપ્ત કરવું લગભગ અશક્ય છે. . પતિ-પત્ની એકબીજાના સાથી છે. કોઈ ગુલામ નથી બ્રહ્મચર્ય ઉપવાસ કરવાથી વ્યક્તિનું લાંબુ  આયુષ્ય પ્રાપ્તી અને સ્વસ્થ બને છે. ગાંધી કહે છે કે- ઉપરવાળા વીર્યની રચનાત્મક શક્તિ કોણ માપી શકે છે. આનો એક ટીપું માનવ જીવન બનાવવા માટે સક્ષમ છે.

માનવજાતની સેવામામ જીવન સમર્પિત કર્યું

ત્યાગ અથવા અપમાન મનુષ્યને હળવા બનાવે છે. વસ્તુઓ ભાર વધારે છે, ગાંધી કહે છે… તેમને ખુબ જ જલ્દી એ વિચાર આવ્યો હતો કે, માનવજાતની સેવા કરવા માંગતા હોય તો તેમણે પોતાનો સ્વયંનો ત્યાગ કરવો પડશે. ઈસુ, મોહમ્મદ, બુદ્ધ, નાનક, કબીર, ચૈતન્ય, શંકર, દયાનંદ, રામકૃષ્ણ વગેરે મહાન માણસોએ પણ જાણી જોઈને ગરીબીનું વર્ણન કર્યું હતું.

શ્રમનું વગર ભોજન લેવું પાપ છે

ગાંધીજીએ રોટી માટે શારીરિક શ્રમનો સિદ્ધાંત આપ્યો, ગાંધીએ બ્રેડ માટે મેન્યુઅલ મજૂરનું સિદ્ધાંત આપ્યું હતું. બાપુનું માનવું હતું કે મજૂરી વિના ખોરાક લેવાનું પાપ છે. બાર્બર અને સુથાર વગેરેમાં ડોક્ટર અને ઇજનેર જેટલી કુશળતા છે. બૌદ્ધિક પ્રયત્નો મફતમાં જાહેર સેવામાં મૂકવા જોઈએ. દરેક માટે શારીરિક મજૂર ફરજિયાત હોવું જોઈએ.

સાહીન-

RELATED ARTICLES

Most Popular

Recent Comments