hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર
revoinews

ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

sanket
Last updated: October 29, 2020 7:13 pm
sanket
Published: October 29, 2020
Share
SHARE
  • ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન
  • ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર
  • તેમના નિધન પર આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે

ગાંધીનગર: ભાજપના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના ગાંધીનગર ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સાંજના પાંચ વાગ્યે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાનેથી સબવાહિની મારફતે સ્માશાનગૃહ ખાતે લઇ જવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું.

તેમના નિધન બાદ સરકાર તરફથી આજના એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના બીજેપીના નેતાઓએ કેશુભાઇ પટેલના નિવાસસ્થાને પહોંચીને તેમને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી.

તેમના નિધન પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે “જેમણે ગુજરાતમાં જનસંઘથી ભાજપનું આ વટવૃક્ષ ઊભું કર્યું, જેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રના કામ માટે ન્યોછાવર કર્યું, જેમણે એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતો માટે ખૂબ જ મોટું કામ કર્યું હતું તેવા આપણા વડીલ આદરણીય કેશુભાઈ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે. આપણા બધા માટે ખૂબ જ દુઃખની લાગણી છે. ગુજરાતને મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને સદગતિ આપે તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું.”

આજે સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું હાર્ટ અટેક આવતાં નિધન થયું હતું. કેશુબાપાનું 92 વર્ષની વયે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. સવારે પોણા અગિયાર આસપાસ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમણે 11.55 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં દુઃખની લાગણી ફરી વળી હતી.

નોંધનીય છે કે, કેશુભાઇ પટેલનું ગુજરાતની રાજનીતિમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. કેશુભાઇ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. કેશુભાઇ પટેલનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.

(સંકેત)

You Might Also Like

સુપ્રીમ કોર્ટે આયુષ્માન ભારત યોજના લાગુ નહીં કરવા બદલ ચાર રાજ્યોને ફટકારી નોટિસ
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020 પહેલાનો માહોલ, ટ્રંપ અને બાઈડન વચ્ચે ખરાખરીની ટક્કર
Vaze’s Custody to NIA Extended till April 3
Yoga Finding its Way to Cuban Hearts: Centre
Twitterati on Cyclone Fani
TAGGED:demiseKeshu bhai patelRegional news
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयखेलदेश-विदेशहिन्दी

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

August 8, 2026

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?