hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: જય શ્રીરામ બોલવું બંગાળી સંસ્કૃતિનો ભાગ નથી!: અમર્ત્ય સેન
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > જય શ્રીરામ બોલવું બંગાળી સંસ્કૃતિનો ભાગ નથી!: અમર્ત્ય સેન
revoinews

જય શ્રીરામ બોલવું બંગાળી સંસ્કૃતિનો ભાગ નથી!: અમર્ત્ય સેન

Revoi
Last updated: July 6, 2019 11:30 am
Revoi
Published: July 6, 2019
Share
SHARE

કોલકત્તા : નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને શુક્રવારે પશ્ચિમ બંગાળમાં કહ્યુ આજકાલ દેશભરમાં જય શ્રીરામના સૂત્રોચ્ચારનો ઉપયોગ લોકોને માર મારવા મટે થઈ રહ્યો છે. આ સૂત્ર બંગાળી સંસ્કૃતિનો હિસ્સો નથી. મે આજથી પહેલા ક્યારેય આવા પ્રકારે જય શ્રીરામનું સૂત્ર સાંભળ્યું નથી. તેનો ઉપયોગ હવે લોકોને મારવા માટે કરવામાં આવે છે. મને લાગે છે કે આનો બંગાળી સંસ્કૃતિ સાથે કોઈ સંબંધ નથી.

અમર્ત્ય સેને કહ્યુ છે કે મે આજથી પહેલા આ રાજ્યમાં ક્યારેય રામનવમી ઉત્સવની ઉજવણી થતી જોઈ નથી. પરંતુ હવે આ બેહદ લોકપ્રિય છે. મે મારી ચાર વર્ષની પૌત્રીને પુછયું કે તારા પ્રિય દેવતા કોણ છે? તેમણે કહ્યુ કે મા દુર્ગા. માતા દુર્ગાની સરખામણી રામનવમીથી તો કરી શકાય નહીં.

અમર્ત્ય સેને કહ્યુ છે કે જે કેટલાક વિશેષ ધર્મના લોકો આઝાદ હરવા-ફરવાથી ડરી રહ્યા છે, તે ગંભીર મામલો છે. સેનનું આ નિવેદન એ ઘટના બાદ આવ્યું છે કે જેમાં દિલ્હીમાં બે પક્ષો વચ્ચે પાર્કિંગને લઈને વિવાદ થયો હતો.

Nobel laureate Amartya Sen: I asked my four-year-old grandchild who is your favourite deity? She replied, 'Maa Durga'. The significance of Maa Durga can't be compared with Ram Navami. (July 5) https://t.co/pnXqrNNjTi

— ANI (@ANI) July 6, 2019

જૂની દિલ્હીમાં હૌજ કાજી વિસ્તારમાં મા દુર્ગાના મંદિરમાં તોડફોડ કરવામાં આવ્યા હતા. મે માસમાં ભાટપારાને પરગન જિલ્લામાં થયેલી એક ઘટનામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ જય શ્રીરામના સૂત્રને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ગત કેટલાક મહીનાઓથી ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે આ સૂત્રને લઈને વિવાદની સ્થિતિ બનેલી છે.

બીજી તરફ શુક્રવારે પશ્ચિમ બર્દવાન જિલ્લામાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ભાજપ યુવા મોરચાની યોજના આસનસોલ નગરનિગમ બિલ્ડિંગની સામે ઘણાં મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવાની હતી. પરતું તેમણે આના માટે પ્રશાસન પાસેથી મંજૂરી લીધી ન હતી.

કથિતપણે ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ પોલીસ પર પથ્થર અને કાંચની બોટલો ફેંકી હતી. તેના પછી પોલીસે ભીડને વિખેરવા માટે આંસુગેસના સેલ છોડયા હતા. આસનસોલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં જીત્યા હતા.

ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીએ શુક્રવારે બાંકુરા અને ઝારગ્રામ જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. તેમણે સ્થાનિક નેતાઓને લોકસભા ચૂંટણીમાં મળેલી હારને લઈને ઠપકો આપ્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું છે કે મને પુરો ભરોસો છે કે 2021ની વિધાનસભાની ચૂંટણીમાં અમે વાપસી કરીશું.

બેઠક બાદ બાંકુરાના ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે તેમની પાર્ટીના પ્રમુખે કાર્યકર્તાઓને કહ્યુ છે કે જે પણ લોકો ભાજપ માટે કામ કરી રહ્યા છે, તેમણે તાત્કાલિક ટીએમસી છોડી દેવી જોઈએ. લોકસભા ચૂંટણીમાં બે જિલ્લાની ત્રણ બેઠકો ટીએમસી હારી ગઈ છે અને અહીં ભાજપને જીત પ્રાપ્ત થઈ છે.

You Might Also Like

મશહુર કોરિયોગ્રાફર ગીતા કપુરનો જન્મદિવસઃ  એક સમયે હતા બેકડાન્સર,આજે ડાન્સ શો ને કરી રહ્યા જજ
The Centre Orders Social Platforms to Remove “Anti-Government Misleading Posts”
તમામ રાજ્યોના ATS પ્રમુખો સાથે બેઠક કરશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
બોલિવુડ એક્ટર આર માધવન કોરોના વાયરસથી સંક્રમિત
Covid-19: Eight Patients Died in Delhi Hospital for Want of Oxygen, High Court Take Centre to Task
TAGGED:amartya senbengal tmcram
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयराष्ट्रीयहिन्दी

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

August 8, 2026

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?