1. Home
  2. Revoi

Revoi

પાકિસ્તાન પર ભારતની વધુ એક આક્રમક કાર્યવાહી, પીઓકેના ચકૌટીમાં આતંકી કેમ્પ તબાહ

ભારતીય સેનાની આક્રમક કાર્યવાહી પીઓકેમાં આતંકી લોન્ચ પેડ તબાહ પીઓકેના ચકૌટીમાં સેનાની કાર્યવાહી ચકૌટીમાં આતંકી કેમ્પ કરાયો તબાહ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટેરેરિસ્ટ લોન્ચ પેડને તબાહ કરવામાં આવ્યું છે. પીઓકેમાં લીપા વેલી ખાતે આવેલા પાકિસ્તાની આતંકવાદીઓના કેમ્પને તબાહ કરવામાં આવ્યો છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટેરેરિસ્ટ લોન્ચ પેડને તબાહ કરવામાં આવ્યું […]

કાશ્મીર પર આતંકવાદી હુમલાની ફિરાકમાં છે લશ્કરે તૈયબા, 4 આતંકીની સીમા પારથી ઘૂસણખોરી

ઘાંઘુ થયું છે પાકિસ્તાન પાળેલા આતંકીઓને કર્યું છે ‘છૂ’ ચાર આતંકીની ઘૂસણખોરીના અહેવાલ નવી દિલ્હી : ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા તાજેતરમાં એકઠી કરવામાં આવેલી ગુપ્તચર માહિતી પ્રમાણે લશ્કરે તૈયબા કાશ્મીરમાં આતંકી હુમલાની સાજિશ રચી રહ્યું છે. તેના પ્રમાણે રાજ્યના મુખ્ય સ્થાનો પર આતંકી હુમલાને અંજામ આપવા માટે લશ્કરે તૈયબાના ચાર આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરની સીમા પારથી ઘૂસણખોરી કરવામા […]

આ ક્યું પત્રકારત્વ? : હેડલાઈનમાં શીખને મુસ્લિમ ગણાવીને NDTVએ ગુમરાહ કર્યા વાંચકોને!

સૌહાર્દના નામે પોતાના વાંચકોને મોટાભાગે એક પક્ષ દર્શાવીને ગુમરાહ કરનાર NDTVએ આ વખતે શીખ ભાવનાને ઠેસ પહોંચાડી છે. ગણેશ ચતુર્થીના પ્રસંગે એનડીટીવીએ પોતાના પોર્ટલ પર એક ખાસ ખબર પ્રકાશિત કરી હતી. તેમાં હેડલાઈન આપવામાં આવી છે- લુધિયાણાના મુસ્લિમ કલાકારે બલ્જિયન ચોક્લેટથી 106 કિલોના ગણેશની પ્રતિમા બનાવી. પરંતુ આ અહેવાલની ફીચર ઈમેજમાં તેમણે બે શીખોની તસવીર […]

જર્મનીમાં સૈનિકોને 2 વર્ષથી જોડાં પણ નથી અપાયાઃસરકારે 2022 સુધી રાહ જોવા જણાવ્યું

સૈનિકોને બે જોડી શૂઝ માટે પણ જોવી પડે છે રાહ હૅવી અને લાઈટ કૉમ્બેટ શૂઝ યોજના આ યોજના રક્ષામંત્રી ઉરુસુલા વૉન ડેર લીયન દ્રારા શરુ કરવામાં આવી આ યોજના નિષ્ફળ રહેતા સરકારે શૂઝના અભાવનો હવાલો આપ્યો જર્મની સરકારે શૂઝના ઉત્પાદન કર્તાઓની નિષ્ફળતા ગણાવી જર્મન આર્મી પાસે જરૂરી ઉપકરણોનો અભાવ બર્લિનઃ-જર્મન સેના હાલમાં શૂઝના અભાવ સામે […]

પુણ્યતિથિના દિવસે દાદા ફિરોઝ ગાંધીને કેમ ભૂલી જાય છે રાહુલ-પ્રિયંકા?, તેમના કારણે મળી છે ‘ગાંધી’ અટક

8 સપ્ટેમ્બરે ફિરોઝ ગાંધીની પુણ્યતિથિ ગઈ ફિરોઝ ગાંધી રાહુલ-પ્રિયંકા ગાંધીના દાદા છે ફિરોઝના કારણે ગાંધી અટક રાહુલ-પ્રિયંકાને મળી છે જે મહાનુભાવના કારણે આજે કોંગ્રેસના શીર્ષસ્થ પરિવાર પોતાની સરનેમમાં ગાંધી લગાવે છે, તે વ્યક્તિને તેમના જન્મદિવસ અને પુણ્યતિથિ પર તેમનો પરિવાર જ યાદ કરતો નથી અથવા તો કરવા માંગતો નથી. વાત છે ફિરોઝ ગાંધીની, જેમના કારણે […]

પીએમ મોદીની ટ્વિટરમાં પણ જમાવટઃ5 કરોડ ફોલોઅર્સ સાથે ટોપ 20માં માત્ર એક મોદી જ ભારતીય

મોદીજીના ટ્વિટર પર 5 કરોડ ફોલોઅર્સ ડોનાલ્ડ ટ્રંપથી માત્ર 1.4 કરોડના આંકડાથી જ પાછળ છે મોદીજી મોદી ટ્વિટર પર છવાયા એક માત્ર એક મોદી જ ટોપ 20માં ભારતીય દિલ્હીના મુખ્ય મંત્રી કે જરીવાલ ભારતીય નેતાઓમાં બીજા નંબરે અમિત શાહ ટ્વિટરના મામલે ત્રીજા સ્થાન પર છે રાજનાથ સિંહનું સ્થાન ચોથું કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંઘી 5માં […]

સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકોની તેનાતીમાં કર્યો વધારો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

પાકિસ્તાન નાપાક હરકતની ફિરાકમાં રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાને સૈનિકો વધાર્યા જમ્મુ-સિયાલકોટ પર પણ નાપાકનો ડોળો જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ- 370 અસરહીન કરાયા બાદથી પાકિસ્તાન પોતાની બોખલાહટમાં એક મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. સિયાલકોટ-જમ્મુ-રાજસ્થાનના વિસ્તારો પાકિસ્તાનના નિશાને છે. સાજિશને પાર પાડવા માટે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આકા મસૂદ અઝહરને ગુપચુપ રીતે જેલમાંથી મુક્ત પણ કરી દેવામાં આવ્યો છે. મીડિયા […]

ભારતને એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ 18-19 માસમાં મળી જશે: રશિયા

ભારતને 2020માં પહેલી એસ-400 સિસ્ટમ મળી જશે રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરીસોવનું નિવેદન બ્રોડકાસ્ટર રોસિયા-1ને બોરીસોવે આપી માહિતી રશિયાના નાયબ વડાપ્રધાન યુરી બોરીસોવે રવિવારે કહ્યુ છે કે એસ-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ડિલીવરી ભારતને નિર્ધારીત સમય પર આપી દેવામાં આવશે. બોરીસોવે બ્રોડકાસ્ટર રોસિયા-1ને જણાવ્યુ છે કે ભારત તરફથી ચુકવણી કરી દેવામાં આવી છે. 18થી 19 […]

ઓટો સેક્ટરમાં 20 વર્ષની સૌથી મોટી મંદી, ઓગસ્ટમાં નોંધાયો રેકોર્ડ ઘટાડો

સતત 10મા મહીને વાહનોના વેચાણમાં ઘટાડો સિયામ દ્વારા સોમવારે જાહેર કરાયા આંકડા ઓગસ્ટમાં 31.57 ટકા વાહનોનું વેચાણ ઘટયું દેશમાં ઓટો સેક્ટરની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત દશમા મહીને ઓગસ્ટમાં પ્રવાસી વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે. વાહન નિર્માતાઓના સંગઠન સિયામના આંકડા પ્રમાણે, ઓગસ્ટમાં પ્રવાસી વાહનોનું વેચાણ એક વર્ષ પહેલા આ મહીનાની સરખામણીમાં 31.57 ટકા […]

ભારતમાં મુહર્રમમાં તાજિયાદારીની શરૂઆત તૈમૂર લંગે કરી હતી, જાણો શિયા-સુન્નીમાં શું છે મતભેદ?

મુહર્રમમાં ઈમામ હુસૈનની શહાદતના ગમમાં મનાવાય છે માતમ શિયા પંથી તૈમૂર લંગે ભારતમાં તાજિયાની શરૂઆત કરાવી શિયા-સુન્નીમાં તાજિયાદારીને લઈને છે મતભેદ મુહર્રમ મુસ્લિમોનો કોઈ તહેવાર નથી, પરંતુ માત્ર ઈસ્લામિક હિજરી સનનો પહેલો મહીનો છે. આખી દુનિયાના મુસ્લિમો મુહર્રમની નવમી અને દશમી તારીખે રોજા રાખે છે અને મસ્જિદો-ઘરોમાં ઈબાદત કરે છે. મુહર્રમના મહીનામાં ઈમામ હુસૈનની શહાદતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code