hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો ગરબા આયોજકોનો નિર્ણય, શેરી ગરબા યોજવા કરી માંગણી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો ગરબા આયોજકોનો નિર્ણય, શેરી ગરબા યોજવા કરી માંગણી
revoinews

ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો ગરબા આયોજકોનો નિર્ણય, શેરી ગરબા યોજવા કરી માંગણી

sanket
Last updated: September 12, 2020 12:09 pm
sanket
Published: September 12, 2020
Share
SHARE

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને પગલે ગરબા મહોત્સવને લઈને અસમંજસ ભરી સ્થિતિ ઉભી થઈ છે. સરકાર પણ ગરબા મહોત્સવને લઈને વિચારણા કરી રહી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોટા ગરબા આયોજકોએ ગરબા મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જો કે, કોરોના ગાઈડલાઈન અનુસાર શેરી ગરબા માટે આયોજકોએ સરકારને વિનંતી કરી છે.

નવરાત્રિ મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરમિયાન ગરબા આયોજકો માનવું છે કે,, મોટા ગરબા આયોજનોમાં હજારો લોકો આવતા હોય છે, જેથી ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું શક્ય નથી. જેથી આવી સ્થિતિમાં ગરબાનું આયોજન કરવાથી કોરોના વધુ ફેલાઈ શકે છે. જેથી એક વર્ષ માટે તેના મુલત્વી રાખી શકાય છે. આ સાથે જ શેરી ગરબા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આયોજિત કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે. બીજી તરફ રાજકોટમાં સ્વૈચ્છિક રીતે ગરબાનો આયોજન ન કરવા અનેક ગરબા આયોજકોએ નિર્ણય કર્યો છે. આયોજકોએ ગરબા નહિ આયોજવા નિર્ણય કર્યો છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સરકારને આ વર્ષે નવરાત્રિમાં ગરબા ન યોજવા રજૂઆત કરી હતી. તબીબોએ કહ્યું હતું કે, ગરબા કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી. કોરોના સંક્રમણ રોકવા માટે ગરબા ન યોજાય તે આવશ્યક છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 31.45 લાખ કોરોના ટેસ્ટ કરાયાં

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રોજના સરેરાશ 50 હજારથી વધારે ટેસ્ટીંગ હાલના સમયમાં કરવામાં આવી રહ્યાં છે. 24 કલાકમાં 71 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. તેમજ અત્યાર સુધીમાં 31.45 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યના શહેરી વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલતા ગ્રામ્ય વિસ્તારમાં જ એગ્રેસિવ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1344 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે 1240 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 91,470 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 82.43 ટકા ટકા છે. રાજ્યમાં હાલ સાત લાખ જેટલી વ્યક્તિઓ ક્વોરન્ટાઈન છે.

You Might Also Like

Delhi Police Asks Two Congress Leaders to Join in ‘Toolkit’ Probe
New Year Starts on Good Note, Corona Vaccine in India Approved by Drug Regulator
‘વિશ્વ સાક્ષરતા દિવસ’ -સાક્ષરતા વ્યક્તિની સમજ અને ઘડતરમાં, દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે
રાજ ઠાકરે અને સોનિયા ગાંધીની મુલાકાત : ઈવીએમના સ્થાને બેલેટથી મતદાન પર થઈ ચર્ચા
Israel-Iran War: पीएम मोदी ने की नेतन्याहू से बात, बोले इजराइली राजदूत- भारत की चिंताएं जायज
TAGGED:Garba arrangementGujarat newsRegional news
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयउत्तरप्रदेशदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यहिन्दी

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

August 7, 2026

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?