hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો ગરબા આયોજકોનો નિર્ણય, શેરી ગરબા યોજવા કરી માંગણી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો ગરબા આયોજકોનો નિર્ણય, શેરી ગરબા યોજવા કરી માંગણી
revoinews

ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો ગરબા આયોજકોનો નિર્ણય, શેરી ગરબા યોજવા કરી માંગણી

sanket
Last updated: September 12, 2020 12:09 pm
sanket
Published: September 12, 2020
Share
SHARE

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ મહોત્સવની ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીને પગલે ગરબા મહોત્સવને લઈને અસમંજસ ભરી સ્થિતિ ઉભી થઈ છે. સરકાર પણ ગરબા મહોત્સવને લઈને વિચારણા કરી રહી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોટા ગરબા આયોજકોએ ગરબા મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. જો કે, કોરોના ગાઈડલાઈન અનુસાર શેરી ગરબા માટે આયોજકોએ સરકારને વિનંતી કરી છે.

નવરાત્રિ મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરમિયાન ગરબા આયોજકો માનવું છે કે,, મોટા ગરબા આયોજનોમાં હજારો લોકો આવતા હોય છે, જેથી ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું શક્ય નથી. જેથી આવી સ્થિતિમાં ગરબાનું આયોજન કરવાથી કોરોના વધુ ફેલાઈ શકે છે. જેથી એક વર્ષ માટે તેના મુલત્વી રાખી શકાય છે. આ સાથે જ શેરી ગરબા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આયોજિત કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે. બીજી તરફ રાજકોટમાં સ્વૈચ્છિક રીતે ગરબાનો આયોજન ન કરવા અનેક ગરબા આયોજકોએ નિર્ણય કર્યો છે. આયોજકોએ ગરબા નહિ આયોજવા નિર્ણય કર્યો છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશનની સરકારને આ વર્ષે નવરાત્રિમાં ગરબા ન યોજવા રજૂઆત કરી હતી. તબીબોએ કહ્યું હતું કે, ગરબા કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી. કોરોના સંક્રમણ રોકવા માટે ગરબા ન યોજાય તે આવશ્યક છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 31.45 લાખ કોરોના ટેસ્ટ કરાયાં

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રોજના સરેરાશ 50 હજારથી વધારે ટેસ્ટીંગ હાલના સમયમાં કરવામાં આવી રહ્યાં છે. 24 કલાકમાં 71 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. તેમજ અત્યાર સુધીમાં 31.45 લાખ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યના શહેરી વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલતા ગ્રામ્ય વિસ્તારમાં જ એગ્રેસિવ ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1344 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે 1240 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 91,470 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 82.43 ટકા ટકા છે. રાજ્યમાં હાલ સાત લાખ જેટલી વ્યક્તિઓ ક્વોરન્ટાઈન છે.

You Might Also Like

મોદી સરકારની ભ્રષ્ટાચાર સામે સર્જિકલ સ્ટ્રાઈક : ઈન્કમટેક્ષ વિભાગના 12 ટોચના અધિકારીઓને રાજીનામા આપવા નિર્દેશ
બિકાનેર લેન્ડ ડીલ: કોર્ટમાં ASGએ વ્યક્ત કર્યો કડક વાંધો, આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે થશે
SAARC Diary: India – Bangladesh Bilateral Ties to be Strengthened
જો ટ્રમ્પનું નિવેદન સાચું છે, તો પીએમ મોદીએ કર્યો દેશ સાથે વિશ્વાસઘાત-સ્પષ્ટીકરણ આપે : રાહુલ ગાંધી
રમતગમત પર બનેલી આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર મચાવ્યો હતો ખળભળાટ
TAGGED:Garba arrangementGujarat newsRegional news
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
बॉलीवुडमनोरंजनहिन्दी

बॉलीवुड : महानायक रजनीकांत एक बार फिर ऐश्वर्या राय के साथ फिल्म ‘थलाइवार 169’ में करेंगे काम

Vinayak Barot
Vinayak Barot
February 17, 2022
लखनऊ एयरपोर्ट पर टला बड़ा हादसा : टेकऑफ से पहले रुका इंडिगो प्लेन, सांसद डिंपल समेत 151 यात्री थे सवार
पीएम मोदी यूनाइटेड किंगडम की आधिकारिक यात्रा पर लंदन पहुंचे
India to receive 16 million Covid-19 vaccine doses from the US
कांवड़ यात्रा : यूपी सरकार के आदेश पर भाजपा के सहयोगी आरएलडी के बाद जेडीयू भी नाराज
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?