hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: કોરોનાથી બચવા માટે કરો ચ્યવનપ્રાશનું સેવન, જેનાથી થશે અનેક ફાયદા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > કોરોનાથી બચવા માટે કરો ચ્યવનપ્રાશનું સેવન, જેનાથી થશે અનેક ફાયદા
revoinews

કોરોનાથી બચવા માટે કરો ચ્યવનપ્રાશનું સેવન, જેનાથી થશે અનેક ફાયદા

Vinayak Barot
Last updated: September 14, 2020 3:44 pm
Vinayak Barot
Published: September 14, 2020
Share
SHARE
  • ચ્યવનપ્રાશ એ આયુર્વેદિક દવાઓનું સંપૂર્ણ મિશ્રણ
  • ચ્યવનપ્રાશના સેવનથી શરીરમાં મળશે શક્તિ
  • કોરોનાથી બચવા માટે મદદગાર છે ચ્યવનપ્રાશ

દેશમાં કોરોનાવાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં દરેક વ્યક્તિએ તેમના ખાણીપીણી અને આરોગ્યની ખૂબ કાળજી લેવાની જરૂર છે. ડોકટરો પણ તેની પુષ્ટિ કરે છે. દરેક વ્યક્તિ આનાથી વાકેફ છે કે કોરોના કાળમાં ખુદને સ્વસ્થ રાખવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબુત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સારી ઈમ્યુનિટી માટે દરેક તેમના આરોગ્ય, આહાર, રુચિ અને તબીબી સલાહ અનુસાર પદ્ધતિઓ અપનાવે છે. જો તમે તેમાં દરરોજ ચ્યવનપ્રાશનું સેવન કરો છો તો તે ખૂબ ફાયદાકારક છે. ચ્યવનપ્રાશ એ ઘણી દવાઓનું મિશ્રણ છે. તેમાંની દવાઓ તમને ઘણા પ્રકારના સંક્રમણ અને બીમારીઓથી સુરક્ષિત રાખે છે. તો ચાલો જાણીએ કોરોનાનાથી બચાવ માટે ચ્યવનપ્રાશ કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

ચ્યવનપ્રાશ એ આયુર્વેદિક દવાઓનું સંપૂર્ણ મિશ્રણ છે. તેમાં મળેલી આયુર્વેદિક દવાઓમાં એન્ટીઓકિસડન્ટો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. તેના વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જે તમને કોઈપણ વાયરસ સામે લડવામાં મદદ કરે છે. તેથી, કોરોના કાળમાં ચ્યવનપ્રાશનું સેવન તમને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને કોરોનાથી બચવા માટે મદદ કરશે.

શ્વાસની સમસ્યાઓને રાખે છે દૂર

ચ્યવનપ્રાશમાં ઓછામાં ઓછી 36 ઓષધિઓનો ઉપયોગ થાય છે. તેમાં મળેલી આયુર્વેદિક દવાઓ જેવી કે આમલા, બ્રાહ્મી વગેરે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આમળામાં વિટામિન સી હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે આપણા શરીરને બીમારીઓ અને વાયરસ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશ શ્વસન સંબધિત સંક્રમણને અટકાવે છે, ફેફસાના કાર્યમાં સુધારો કરે છે.

શરદી-ખાંસીને કરે છે દુર

કોરોનાનાં સામાન્ય લક્ષણો શરદી, ઉધરસ અને શ્વાસની તકલીફથી શરૂ થાય છે. ત્યારબાદ આ વાયરસ સીધા આપણા ફેફસાંને અસર કરે છે. શરદી અને ખાંસીથી પરેશાન લોકો પર કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ ચ્યવનપ્રાશનું સેવન કરવાથી શરીર કોઈપણ પ્રકારના સંક્રમણનો સામનો કરી શકે છે. તેમાં હાજર રહેલ પોષક તત્વો શરીરને અંદરથી મજબૂત બનાવે છે.

_Devanshi

You Might Also Like

6% of Indians in the US Are Living Below Poverty Line
CAS Naravane Issue Stern Warning to Pakistan: “Don’t Try to Send Infiltrators”
કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદ સામે લડવા માટે ભારત અને અમેરિકા એકજૂટ: ડોનાલ્ડ ટ્રમ્પ
PM to inaugurate and dedicate to the nation multiple projects in Gujarat on July 16
રાષ્ટ્રપતિ લેશે ગુજરાતની મુલાકાત – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિતિ રહેશે
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयराज्यहिन्दी

JPSC protests : भूख हड़ताल पर बैठे JLKM नेता देवेंद्र महतो अस्पताल में भर्ती, ब्लड शुगर लेवल गिरा

August 11, 2026

पश्चिमी कोलंबिया में 7.4 तीव्रता के भूकंप से भारी तबाही, 132 लोगों की मौत; 570 से अधिक घायल

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

UP OTS Scheme 2026: यूपी के 762 नगरीय निकायों में संपत्ति कर पर लागू होगी OTS योजना, 15 अगस्त से मिलेगा लाभ

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

Parliament Monsoon Session : राम मंदिर चढ़ावे के मुद्दे पर विपक्ष की चर्चा की मांग, राम गोपाल यादव बोले- सरकार बहस से बच रही

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?