1. Home
  2. Tag "uttara khand"

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન, કેદારનાથ હાઈવે બંધ કરાતા યાત્રીઓ ફંસાયા

ભૂસ્ખલનના કારણે યાત્રીઓ ફંસાયા બચાવકાર્ય શરુ ઉત્તરાખંડ યલો એલર્ટ જાહેર કેદારનાથ હાઈવે બંધ કરાયો હાલ જ્યારે ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે વરસાદના કારણે દેશના કેટલાક રાજ્યોમાં કુદરતી આફત મંડાય રહી છે, ત્યારે ઉત્તરાખંડ પણ તેમાંથી બાકાત નથી, વધુ વરસાદના કારણે હવામાન વિભાગે ઉત્તરાખંડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે તો સાથે સાથે અનેક જગ્યાએ ભૂસ્ખલન […]

ઋષિકેશમાં લક્ષ્મણ ઝૂલા બંધ કરાવાયોઃ આકસ્મિક ઘટના પૂર્વેની તૈયારી

ઉત્તરાખંડના ઋષિકેશમાં પ્રશાસને લક્ષ્મણ ઝૂલા પુલ પર આવનજવન પર રોક લગાવી છે, રાજ્યભરમાં ભારે વરસાદના કારણે અવનવા હાદસાઓ બનતા રહેતા હોય છે ગઈ કાલે કેદારનાથમાં પમ ભૂસ્ખલનની ઘટના સામે વી હતી જેમાં 8 લોકો ઘાયલ થયા હતા ત્યારે વધુ પડતા વરસાદના કારણે ગંગાનદીનું સ્તર વધ્યુ છે જ્યારે  લક્ષ્મણ ઝૂલા પુલ ઘણો જૂનો પુલ છે જેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code