1. Home
  2. Tag "un"

સંઘ અને ભારત હવે એક જ છે, સારી વાત છે ઈમરાન દુનિયામાં અમારું નામ પહોંચાડી રહ્યા છે : RSS

યુએનમાં ઈમરાનના ભાષણ પર આરએસએસની ટીપ્પણી ભારત અને સંઘ હવે સમાનાર્થી થઈ ગયા : RSS ઈશ્વરને પાર્થના, પાકિસ્તાની પીએમ આમ જ બોલતા રહે: RSS પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી આરએસએસ પર નિશાન સાધવાને સંઘે ભારત વિરોધી ગણાવ્યું છે. આરએસએસના સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલે કહ્યુ છે કે સંઘ માત્ર ભારતમાં છે. અમારી […]

UNથી પાકિસ્તાન પાછા ફરતા હવામાં લટક્યા ઈમરાન ખાન- ફરીએક વાર સર્જાય વિમાનમાં ખામી

સંયૂક્ત રાષ્ટ્રીય મહાસભાના 74મા સત્રમાં ભાગ લીધા પછી જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાન પાકિસ્તાન જવા રવાના થયા હતા તે સમયે તેમને કેનેડાના ટોરેન્ટોથી પરત એમેરીકા મોકલવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક ટીવી ચેનલના એહવાલ મુજબ,મેરીકાથી પરત ફરી રહેલા ઈમરાન ખાનની ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવી હતી,એન્જીનમાં આવેલી ટેલનિકલ ખામીના કારણે તેમની ફ્લાઈટને ફરીથી ન્યૂયોર્ક વિમાન મથક પર […]

UNમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું-કહ્યું,”અલ કાયદા- ISIS આતંકીઓને પેન્શન આપે છે”

સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને સખ્ત વળતો જવાબ આપ્યો છે,શુક્રવારે ઈમરાન ખાને સંયૂક્ત રાષ્ટ્રમાં ભારત પર કાશ્મીરની જનતા પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે શુક્રવારના રોજ ભારતે તેનો મૂહતોડ જવાબ આપ્યો છે. સંયૂક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ સચિવ વિદિશઆ મૈત્રાએ કહ્યું કે ઈમરાન ખાને સંયૂક્ત રાષ્ટ્રમા મંચનો ખોટો ઉપયોગ કર્યો છે,આતંકવાદને લઈને ભારતે પાકિસ્તાન પર અનેક […]

સોશિયલિઝમ, કમ્યુનિઝમથી ગરીબી નહીં હટે, તેના કારણે એક સદીમાં 10 કરોડ લોકો મોતને ભેંટયા: ટ્રમ્પ

સમાજવાદી અને ડાબેરી વિચારધારાની યુએનજીએમાં ઝાટકણી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનજીએમાં કાઢી ઝાટકણી અમેરિકા ક્યારેય સોશલિસ્ટ દેશ બનશે નહીં : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કમ્યુનિસ્ટ વિચારધારાને આડે હાથ લેતે કહ્યુ છે કે આના કારણે 10 કરોડ લોકો માર્યા ગયા છે. વેનેઝુએલામાં આર્થિક સંકટનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યુ છે […]

યુએનમાં ડોનાલ્ડ ટ્રમ્પ : “વૈશ્વિકરણ વીતેલા જમાનાની વાત, આઝાદી ચાહો છો તો પોતાના દેશને પ્રેમ કરો”

વ્યાપારીક અસંતુલન મામલે ટ્રમ્પનું ચીન પર નિશાન વૈશ્વિકરણનો સૌથી મોટો અને ખોટો ફાયદો ચીને ઉઠાવ્યો અમેરિકામાં બેરોજગારી વધવાનું કારણ ચીન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યુ છે કે ભવિષ્ય વૈશ્વિકરણનું નહીં, પરંતુ સાર્વભૌમ દેશોનું છે. ચીનની સાથે વ્યાપારીક અસંતુલન પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે 2001માં ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે […]

UNGAમાં ટ્રમ્પનું સંબોધન: ઈરાન, ઉ.કોરિયા, કાશ્મીર, ચીન, હોંગકોંગ, ટ્રેડવોર, માઈગ્રેશન, ધાર્મિક સ્વતંત્રતા, ડાબેરી વિચારધારા મુદ્દે કરી વાત

હોંગકોંગમાં જે થઈ રહ્યું છે, આશા છે કે ચીન ત્યાં સંધિનું પાલન કરશે :  ટ્રમ્પ અમારા ઘણાં દુશ્મનો હવે દોસ્તમાં બદલાઈ ચુક્યા છે, અમેરિકા શાંતિ ચાહે છે :  ટ્રમ્પ દુનિયાના 80 ટકા દેશોમાં ધાર્મિક આઝાદી યા તો ખતમ કરી દેવાઈ છે, અથવા ખતરામાં છે :  ટ્રમ્પ ઈરાન આતંકવાદમાં દુનિયામાં પહેલું, વધુ કડક કરાશે પ્રતિબંધ:  ટ્રમ્પ […]

ધરતીના સ્વાસ્થ્ય પર ક્લાઈમેટ ચેન્જ સમિટમાં પીએમ મોદીની સીધી વાત, “વાત નહીં હવે કામનો સમય”

અમેરિકા પ્રવાસના બીજા તબક્કામાં ન્યૂયોર્કમાં પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રમાં ક્લાઈમેટ ચેન્જ પર પીએમ મોદીનું સંબોધન યુનિવર્સલ હેલ્થ કવરેજ પર થનારી બેઠકમાં લેશે ભાગ પીએમ મોદી આજે ઘણાં દેશોના પ્રમુખો સાથે મુલાકાતો ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા છે. સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ ચેન્જ સમિટને પીએમ મોદી સિવાય 60 દેશોના નેતાઓ પણ […]

પીએમ મોદીની મુલાકાત પહેલા અમેરિકા પહોંચશે ડેલિગેશન, કોંગ્રેસના નેતા પણ થશે સામેલ

અમેરિકાની મુલાકાતે જશે ભારતીય ડેલિગેશન મનીષ તિવારી, પ્રિયંકા ચતુર્વેદી પણ થશે સામેલ પીએમ મોદીની મુલાકાત પહેલા અમેરિકા પહોંચશે ડેલિગેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાની મુલાકાતે હશે. પીએમ મોદી અહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. આના સિવાય તેઓ ટેક્સાસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતીય સમુદાયને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત પહેલા દેશના ઘણાં […]

પીએમ મોદી સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શક્યતા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આગામી બેઠક માટે સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શક્યતા છે. માનવામાં આવે છે કે તે દરમિયાન હ્યુસ્ટનમાં તેઓ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લાકોને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ, વડાપ્રધાન મોદી 23 સપ્ટેમ્બરે જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રની વિશેષ બેઠકને સંબોધિત કરે તેવી શક્યતા છે. […]

UNનો કાશ્મીરમાં માનવાધિકાર ભંગનો દાવો, ભારતે ગણાવી આતંકવાદને કાયદેસર ઠેરવવાની કોશિશ

ન્યૂયોર્ક: ભારતે ગત વર્ષ આવેલા સંયુક્ત રાષ્ટ્રના એ રિપોર્ટને નામંજૂર કર્યો છે, જેમાં જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનની વાત કહેવામાં આવી હતી. સોમવારે ભારતે યુએનમાં આ રિપોર્ટનો આકરો વિરોધ કર્યો હતો. ભારતે તેને બોર્ડર પર પ્રવર્તમાન પરિસ્થિતિઓને લઈને પહેલાની જેમ ખોટો અને ખાસ માનસિકતાથી પ્રેરીત ગણાવ્યો છે. ગત વર્ષ જૂનમાં પણ યુએનનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code