નરેન્દ્ર મોદીના બીજી વખતના પીએમ તરીકેના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે સોનિયા ગાંધી
નવી દિલ્હી: ગુરુવારે પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સામેલ થશે. 30મી મેએ યોજાનારા શપથગ્રહણ સમારંભમાં લગભગ 6500 અતિથિ સામેલ થઈ રહ્ય આછે. ગત શપથવિધિ સમારંભમાં પાંચ હજાર મહેમાનો સામેલ થયા હતા. જો કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પીએમ મોદીના શપથગ્રહણ […]
