1. Home
  2. Tag "sonia gandhi"

નરેન્દ્ર મોદીના બીજી વખતના પીએમ તરીકેના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે સોનિયા ગાંધી

નવી દિલ્હી: ગુરુવારે પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સામેલ થશે. 30મી મેએ યોજાનારા શપથગ્રહણ સમારંભમાં લગભગ 6500 અતિથિ સામેલ થઈ રહ્ય આછે. ગત શપથવિધિ સમારંભમાં પાંચ હજાર મહેમાનો સામેલ થયા હતા. જો કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પીએમ મોદીના શપથગ્રહણ […]

CWC બેઠક સમાપ્ત: મીટિંગ બાદ રાહુલ-પ્રિયંકા અથવા કોઈ કોંગ્રેસીએ મીડિયા સાથે વાત કરી નહીં!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને યોજાયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક સમાપ્ત થઈ ચુકી છે. બેઠક પછી તમામ નેતા મીડિયા સાથે વાત કર્યા વગર નીકળી ગયા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ કોઈની સાથે વાત કરી નથી. જણાવવામાં આવે છે કે બેઠકમાં શું નિર્ણય થયા છે, તેના પર થોડાક સમયબાદ પાર્ટી દ્વારા જાણકારી આપવામાં […]

ચૂંટણી પૂરી થતાં જ રોબર્ટ વાડ્રા મુશ્કેલીમાં, જામીન રદ કરાવવા માટે ED પહોંચી દિલ્હી હાઇકોર્ટ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારે પહેલા જ ગાંધી પરિવારને ઝાટકો આપી દીધો છે, ત્યારે બીજી બાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રોબર્ટ વાડ્રા પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ્સ પ્રમાણે, EDએ મની લોન્ડ્રિંગ મામલે રોબર્ટ વાડ્રાના જામીન […]

PM મોદીએ 28મી પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ, ગાંધી પરિવારે કર્યા યાદ

દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 28મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે કોંગ્રેસ પરિવાર સહિત આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજીવ ગાંધીને યાદ કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું, ‘પુણ્યતિથિ પર […]

વ્યૂહરચના અમિત શાહ મંગળવારે એનડીએના નેતાઓને આપશે ડિનર, કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ યોજાશે

નવી દિલ્હી: 23મી મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળવારે દિલ્હીમાં એનડીએના નેતાઓને ડિનર આપશે. સૂત્રોનું કહેવું છે કે આ દિવસે કેન્દ્રીય કેબિનેટની પણ બેઠક યોજાશે. રવિવારે આવેલા 10માંથી 9 એક્ઝિટ પોલ્સમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓને આશા છે કે પરિણામ સર્વેના આંકડાઓથી પણ સારું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code