અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિરનું માળખું- મંદિરની ડિઝાઈન તૈયાર કરવામાં સોમપુરા પરીવારનું મહત્વનું યોગદાન
રામ મંદિરની ડિઝાઇન બનાવવામાં ગુજરાતીનો ફાળો સોમપુરા પરિવારનો મંદિરની ડિઝાઈન તૈયાર કરવામાં મહત્વનું યોગદાન સોમનાથ મંદિર,અક્ષરધામ મંદિર તેમનું કાર્ય છે નાગરશૈલીમાં મંદિર બનાવવાની તેમની ખાસિયત છે સમગ્ર દેશના લોકો રામ મંદિર નિર્માણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,અયોધ્યામાં આનવારી 5 ઓગસ્ટના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ કરનાર છે,રામ મંદિર માટે ખાસ પ્રકારના […]