ગુજરાતમાં કોરોના મહામારીને પગલે દિવાળી બાદ જ સ્કૂલો શરૂ થાય તેવી શકયતાઓ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવી શકયતાઓ ઓછી છે. જેથી શિક્ષણ વિભાગ પણ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું વિચારી રહ્યું હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીને […]
